Tuesday, 4 October 2016

સામાન્ય જ્ઞાન(સરીસૃપ & દરિયાઇ જીવસૃષ્ટિ)

@શૈલ@

૧.   ક્યાં પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટીટયુટ દ્રારા સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવેલ છે?
-ઘોડા

૨.   સાપની પ્રજાતિમાં સૌથી વધું બુદ્ધિશાળી સાપ કયો?
-ધી રેટલ બિયારિંગ  પીટ વાઇપર

૩.   દુનિયામાં  જમીન ઉપર સૌથી ઝડપથી ચાલતો સાપ કયો?
-બ્લેક મામ્બા

૪.   દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે?
-કિંગ કોબ્રા

૫.   તબીબી પ્રેક્ટિસમાં ક્યાં પ્રાણીનું પ્રતીક વપરાય છે?
-સાપ

૬.   એક કોષિય પ્રાણીને શુ કહેવાય છે?
-પ્રોટોઝુઆ

૭.   ઝેરી દેડકાનું ઝેર ક્યાં અંગમા હોઇ છે?
-ચામડી

૮.   કઇ માછલી તેનાં આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે?
-કેટ ફિશ

૯.   સૌથી ભયાનક શાર્ક માછલી કઇ છે કે જે માનવભક્ષી તરીકે ઓળખાય છે?
-વાઈટ શાર્ક

૧૦.   બ્લુ વ્હેલને કેટલા દાંત હોઇ છે?
-એક પણ નહીં.

@શૈલ@૯૭૨૩૧ ૩૯૬૦૦

સામાન્ય જ્ઞાન(પ્રાણી જગત)

@શૈલ@

૧.   ભારતનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય ક્યુ?
-ઝુઓલોજીકલ ગાર્ડન-અલિપુર-કલકતા

૨.   પક્ષી જગત'નામનું પુસ્તક કોણે લખ્યું છે?
-પ્રધુમન કંચનરાય દેસાઈ

૩.   ફોલ ઓફ ધ સ્પેરો કોની આત્મકથા છે?
-પક્ષીવિદ ડૉ. સલીમઅલી

૪.   ભારતના સૌથી જુના પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ સકકરબાગની સ્થાપના કઈ સાલમા થઈ હતી?
-૧૮૬૩

૫.   બોમ્બે નેચરલ હિસ્ટોરી મ્યુઝીયમનાં મુખપત્રનું નામ શુ છે?
-હોર્નબિલ
@શૈલ@
૬.   કુતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોઇ છે?
-૬૩ દિવસ

૭.   માદા ગધેડાને અંગેજીમાં શુ કહે છે?
-જેની

૮.   ક્યાં પ્રાણીનો ગર્ભધારણનો સમયગાળો સૌથી વધારે હોઇ છે?
એશિયાઈ હાથી (૬૧૫ થી ૬૬૮ દિવસ)

૯.   માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબું ક્યાં પ્રાણીનું માનવામાં આવે છે?
-ઝરખ

૧૦.   સિંહ અને વાઘણનાં સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે?
-લાઇગર

સિંહણ અને વાઘનાં સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે?
-ટાઈલોન

@શૈલ@

સામાન્ય જ્ઞાન


@શૈલ@

૧.   ક્યાં બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવેલ છે?
-સલાયા

૨.   અંતિમ વિરામ મુક્તિ ધામ ક્યાં આવેલ છે?
-સિદ્ધપૂર

૩.   નીકોરાબેટ કઇ નદી પર આવેલ છે?
-નર્મદા

૪.   અમદાવાદનો ઇતિહાસ સૌપ્રથમ કોણે લખ્યો હતો?
-મગનલાલ વખતચંદ

૫.   અમદાવાદના મોતી મહેલને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતુ?
-બાબુભાઈ પટેલ

૬.   સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રેલવેની શરૂઆત ક્યારથી થઈ?
-૧૮૮૦,ભાવનગરથી વઢવાણ

૭.   ભરૂચની ગંગાબાઇ નામની મહિલાએ ગાંધીજીને શેની ભેટ આપી હતી?
-રેંટિયો

૮.   નર્મદા બંધ બાંધવાની યોજના ક્યાં કમિશને ઘડી હતી?
-ખૌસલા કમિશન

૯.   પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે?
-મુઝફફરશાહ બીજો

૧૦.   વાઘેલા વંશનાં પતન માટે કોણ જવાબદાર હતુ?
-માધવ મંત્રી

@શૈલ@

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.   છડી ઉત્સવ અને મેઘમેળો ક્યાં જીલ્લામાં ઉજવાય છે?
-ભરૂચ

૨.   સેલોર વાવ ક્યાં આવેલ છે?
-ભદ્રેશ્વર

૩.   ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલ છે?
-નડિયાદ

૪.   રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે?
-મહી

૫.   વસંતોત્સવ ક્યાં યોજાય છે?
-સંસ્કૃતિ કુંજ -ગાંધીનગર

૬.   દીપકલા ઉદ્યાન ક્યાં આવેલ છે?
-સાપુતારા

૭.   રોણીયો બેટ ક્યાં જિલ્લાના દરિયાકિનારે આવેલ છે?
-ભાવનગર

૮.   માંડવી બંદર કઈ નદીકિનારે આવેલ છે?
-કણકાવતી

૯.   આઝાદી પહેલા ગુજરાતમાં માત્ર કઇ બે સિંચાઈ યોજનાઓ હતી?
-હાથમતિ અને ખારીકટ કેનાલ

૧૦.   સૌરાષ્ટ્રના માથેરાનનું બિરુદ કઇ ટેકરીઓને મળેલ છે?
-હિગોળ ગઢની ટેકરીઓ

@શૈલ@

Monday, 3 October 2016

સામાન્ય જ્ઞાન(પક્ષીઓનું વિજ્ઞાન)

૧.   જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શુ કહેવાય છે?
-ગીઝ(Geese)

૨.   સૌથી મોટુ શિકારી પક્ષી ક્યુ છે?
-કોંન્ડોર ગીધ

૩.   ભારતનું સૌથી મોટી પાંખો વાળું પક્ષી ક્યુ?
-દાઢીવાળું ગીધ

૪.   ક્યાં પક્ષીના અવાજને શબ્દોમાં 'Did you do it'  બોલે છે એમ કહી શકાય?
-ટીટોડી

૫.   પક્ષીઓના અભ્યાસને શુ કહેવાય છે?
-Ornithology

૬.    ક્યુ પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાય જાય છે?
-શાહમૃગ

૭.   માછલી પકડવા માટે ક્યાં પક્ષીઓ ચાઇનીઝ ટ્રેન બનાવે છે?
-જળ કાગડા

૮.   ભારતનું સૌથી મોટુ ઓવિયરી (પક્ષીગૃહ)ક્યાં આવેલ છે?
-ઈંદ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન(ગાંધીનગર)

૯.   ક્યાં લિંગનાં પક્ષીઓ મોટે ભાગે સુંદર ગાતા હોઇ છે?
નર પક્ષીઓ

૧૦.   તરવામા સૌથી ઝડપી પક્ષી ક્યુ ગણાય છે?
-જેન્ટો પેગ્વીન

@શૈલ@

સામાન્ય જ્ઞાન

@શૈલું@

૧.   અતુલ રંગ રસાયણ અને દવાના વિશાળ કારખાનાની સ્થાપના કોણે કરી હતી?
-કસ્તુરભાઈ લાલભાઇ

૨.   શ્રીમદ્દ રાજચંદ્રનો આશ્રમ ક્યાં સ્થળે આવેલ છે?
-મોહનગઢ (વલસાડ)

૩.   દેશનો સૌપ્રથમ એકમાત્ર ઔષધીય ઉદ્યાન ક્યાં આવેલ છે?
-પાનસ ગામ(કપરાડા)

૪.   'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' આ ગીતના રચયિતા કોણ છે?
-શ્રી મણીલાલ દેસાઈ

૫.   ગાંધીજીનાં આધ્યાત્મક ગુરુ શ્રીમદ્દ રાજચંદ્રનું મૂળનામ શુ હતુ,જે 'સાક્ષાત સરસ્વતી'ના ઉપનામ ઓળખવામાં આવે છે?
-રાયચંદભાઈ રાવજીભાઈ મહેતા

૬.   અમદાવાદ શહેરનું સૌથી જૂનું નામ શુ હતુ?
-રાજનગર
@શૈલું@

૭.   ગુજરાત વિધાનસભાની સૌથી વધું બેઠક (૨૧) ક્યાં જીલ્લામાં આવેલ છે?
-અમદાવાદ

૮.   અમદાવાદ ખાતે દર વર્ષે જાન્યુઆરીનાં પ્રથમ પખવાડિયામાં દેશનો સૌથી મોટો 'સપ્તક'સંગીત સમારોહ યોજાય છે તેની સ્થાપના કોણે કરી હતી?
-સ્વ. શ્રીનંદન મહેતા

૯.   ક્યાં ગુજરાતી સાહિત્યકારે વડોદરાને 'વીરક્ષેત્ર વડોદરુ' કહેલું છે?
-પ્રેમાનંદ

૧૦.   મધુવન પરિયોજના કઈ નદી પર છે?
-દમણ ગંગા

@શૈલું@૯૭૨૩૧ ૩૯૬૦૦

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.   રાજપીપળામાં આવેલ 'રાજવંત પેલેસ'કોણે બંધાવ્યો હતો?
-રાજા છત્રસિંહજી.

૨.   નીનેઇ ધોધ ક્યાં આવેલ છે?
-રાજ પીપળા

૩.   ભારતની એકમાત્ર એવી કઈ નદી છે કે જેનાં પર સૌથી વધું ડેમ આવેલ છે?
-નર્મદા

૪.   'સુરત એટ્લે સોનાની મુરત'એવું વાક્ય ક્યાં કવિનું છે?
-કવિ નર્મદ

૫.   સુરતમાં આવેલ વીર નર્મદનું નિવાસ સ્થાન ક્યાં નામે ઓળખાય છે?
-પ્રતિમા

૬.  શબરી પર્વનું આયોજન ક્યાં જીલ્લામાં થાય છે?
-ડાંગ

૭.   કસ્તુરબાને જેલવાસ દરમ્યાન કોણે શિક્ષણ આપ્યું હતુ?
-પૂર્ણિમાબેન પકવાસા.

૮.   રૂપગઢનો કિલ્લો ક્યાં જીલ્લામાં આવેલ છે?
-ડાંગ

૯.   ગુજરાત વિધાનસભાની પ્રથમ અને છેલ્લી(૧૮૨) સીટ ક્યાં ક્યાં સ્થળ પર આવેલ છે?
પહેલી-અબડાસા,છેલ્લી-ઉમરગામ

૧૦.   ગુજરાતનું મોનસિરમ એટ્લે ક્યુ શહેર?
-કપરાડા

@શૈલ@