Tuesday 4 October 2016

સામાન્ય જ્ઞાન


@શૈલ@

૧.   ક્યાં બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવેલ છે?
-સલાયા

૨.   અંતિમ વિરામ મુક્તિ ધામ ક્યાં આવેલ છે?
-સિદ્ધપૂર

૩.   નીકોરાબેટ કઇ નદી પર આવેલ છે?
-નર્મદા

૪.   અમદાવાદનો ઇતિહાસ સૌપ્રથમ કોણે લખ્યો હતો?
-મગનલાલ વખતચંદ

૫.   અમદાવાદના મોતી મહેલને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતુ?
-બાબુભાઈ પટેલ

૬.   સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રેલવેની શરૂઆત ક્યારથી થઈ?
-૧૮૮૦,ભાવનગરથી વઢવાણ

૭.   ભરૂચની ગંગાબાઇ નામની મહિલાએ ગાંધીજીને શેની ભેટ આપી હતી?
-રેંટિયો

૮.   નર્મદા બંધ બાંધવાની યોજના ક્યાં કમિશને ઘડી હતી?
-ખૌસલા કમિશન

૯.   પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે?
-મુઝફફરશાહ બીજો

૧૦.   વાઘેલા વંશનાં પતન માટે કોણ જવાબદાર હતુ?
-માધવ મંત્રી

@શૈલ@

No comments:

Post a Comment