Monday 3 October 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.   રાજપીપળામાં આવેલ 'રાજવંત પેલેસ'કોણે બંધાવ્યો હતો?
-રાજા છત્રસિંહજી.

૨.   નીનેઇ ધોધ ક્યાં આવેલ છે?
-રાજ પીપળા

૩.   ભારતની એકમાત્ર એવી કઈ નદી છે કે જેનાં પર સૌથી વધું ડેમ આવેલ છે?
-નર્મદા

૪.   'સુરત એટ્લે સોનાની મુરત'એવું વાક્ય ક્યાં કવિનું છે?
-કવિ નર્મદ

૫.   સુરતમાં આવેલ વીર નર્મદનું નિવાસ સ્થાન ક્યાં નામે ઓળખાય છે?
-પ્રતિમા

૬.  શબરી પર્વનું આયોજન ક્યાં જીલ્લામાં થાય છે?
-ડાંગ

૭.   કસ્તુરબાને જેલવાસ દરમ્યાન કોણે શિક્ષણ આપ્યું હતુ?
-પૂર્ણિમાબેન પકવાસા.

૮.   રૂપગઢનો કિલ્લો ક્યાં જીલ્લામાં આવેલ છે?
-ડાંગ

૯.   ગુજરાત વિધાનસભાની પ્રથમ અને છેલ્લી(૧૮૨) સીટ ક્યાં ક્યાં સ્થળ પર આવેલ છે?
પહેલી-અબડાસા,છેલ્લી-ઉમરગામ

૧૦.   ગુજરાતનું મોનસિરમ એટ્લે ક્યુ શહેર?
-કપરાડા

@શૈલ@

No comments:

Post a Comment