Tuesday 4 October 2016

સામાન્ય જ્ઞાન(પ્રાચિન ઇતિહાસ)

@શૈલ@

૧.   દેરાણી-જેઠાણીનાં ગોખલા વસ્તુપાલ અને તેજપાલ બે ભાઈઓની પત્ની સાથે સંકળાયેલા છે, તેનાં નામ જણાવો.
-અનુપા દેવી,લલિતાદેવી.

૨.   ગુજરાતનો આધારભૂત ઇતિહાસ ક્યાં શહેર સાથે શરુ થાય છે?
-વલભીપુર

૩.   સોલંકી શાસનકાળમાં ક્યાં બંદરને ભારતના પ્રવેશ દ્વાર તરીકે વિકસાવવામાં આવ્યુ હતુ?
-ખંભાત

૪.   વસ્તુપાલ અને તેજપાલ કોના સંતાનો હતાં?
-અશ્વરાજ અને કુમારદેવી

૫.   સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી કોને પરણાવી હતી?
-અર્ણોરાજ

૬.   ક્યાં રાજાએ અપુત્રીકા ધનનો ત્યાગ કરાવ્યો હતો?
-કુમારપાળ

૭.   સોલંકી કાળમાં જૂનાગઢ કોની રાજધાની હતી?
-ચુડાસમા રાજા રા'ખેંગારની

૮.   સિદ્ધરાજનાં મહાઅમાત્યો કોણ હતાં?
-મૂંજાલ મહેતા ,શાંતૂ મહેતા

૯.   કોઇપણ જાતનો કર લીધાં વીના પોતાનો ખર્ચ કરીને કોણે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતુ?
-સુવિશાખે

૧૦.   મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઇ હતી?
-ગિરીનગર

@શૈલ@૯૭૨૩૧ ૩૯૬૦૦

No comments:

Post a Comment