Monday 3 October 2016

સામાન્ય જ્ઞાન

@શૈલું@

૧.   અતુલ રંગ રસાયણ અને દવાના વિશાળ કારખાનાની સ્થાપના કોણે કરી હતી?
-કસ્તુરભાઈ લાલભાઇ

૨.   શ્રીમદ્દ રાજચંદ્રનો આશ્રમ ક્યાં સ્થળે આવેલ છે?
-મોહનગઢ (વલસાડ)

૩.   દેશનો સૌપ્રથમ એકમાત્ર ઔષધીય ઉદ્યાન ક્યાં આવેલ છે?
-પાનસ ગામ(કપરાડા)

૪.   'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' આ ગીતના રચયિતા કોણ છે?
-શ્રી મણીલાલ દેસાઈ

૫.   ગાંધીજીનાં આધ્યાત્મક ગુરુ શ્રીમદ્દ રાજચંદ્રનું મૂળનામ શુ હતુ,જે 'સાક્ષાત સરસ્વતી'ના ઉપનામ ઓળખવામાં આવે છે?
-રાયચંદભાઈ રાવજીભાઈ મહેતા

૬.   અમદાવાદ શહેરનું સૌથી જૂનું નામ શુ હતુ?
-રાજનગર
@શૈલું@

૭.   ગુજરાત વિધાનસભાની સૌથી વધું બેઠક (૨૧) ક્યાં જીલ્લામાં આવેલ છે?
-અમદાવાદ

૮.   અમદાવાદ ખાતે દર વર્ષે જાન્યુઆરીનાં પ્રથમ પખવાડિયામાં દેશનો સૌથી મોટો 'સપ્તક'સંગીત સમારોહ યોજાય છે તેની સ્થાપના કોણે કરી હતી?
-સ્વ. શ્રીનંદન મહેતા

૯.   ક્યાં ગુજરાતી સાહિત્યકારે વડોદરાને 'વીરક્ષેત્ર વડોદરુ' કહેલું છે?
-પ્રેમાનંદ

૧૦.   મધુવન પરિયોજના કઈ નદી પર છે?
-દમણ ગંગા

@શૈલું@૯૭૨૩૧ ૩૯૬૦૦

No comments:

Post a Comment