Wednesday 5 October 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.   સ્વર્ણિમ ગુજરાત ઉજવણીનો લોગો કોણે બનાવ્યો હતો?
-શૈલેષ મોદી

૨.   અમદાવાદ ઉપરાંત ક્યાં સ્થળે ભદ્રનો કિલ્લો આવેલ છે?
-પાટણ

૩.   શિવજીએ રાવણને ભેટ આપેલ તલવારનું નામ શુ હતુ?
-ચંદ્રહાસ

૪.   લક્ષ્મણની મૂર્છા દુર કરનાર લંકાનાં વૈદ્યનું નામ શુ હતુ?
-સુષેણ

૫.   મહોબત મકબરો ક્યાં આવેલ છે?
-જૂનાગઢ

૬.   "હૉહોલીકા"પ્રકારના ભવાઈ નાટકનાં લેખક કોણ છે?
-ચંદ્રવદન મહેતા

૭.   વિઠ્ઠલદાસ બપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે?
-હવેલી સંગીત

૮.   "ભાષા વિમર્શ"નામનું ત્રિમાસિક કઈ સંસ્થા પ્રકાશિત કરે છે?
-ગુજરાત સાહિત્ય પરિષદ

૯.   દુનિયાના સાત સમુદ્રો તરવાનું શ્રેય ક્યાં ગુજરાતીને જાય છે?
-નાથુરામ પહાડે

૧૦.   કૈલાસવન ક્યાં આવેલ છે?
-ખોખરા (અમદાવાદ)

@શૈલ-૯૭૨૩૧ ૩૯૬૦૦@

No comments:

Post a Comment