Tuesday 4 October 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.   છડી ઉત્સવ અને મેઘમેળો ક્યાં જીલ્લામાં ઉજવાય છે?
-ભરૂચ

૨.   સેલોર વાવ ક્યાં આવેલ છે?
-ભદ્રેશ્વર

૩.   ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલ છે?
-નડિયાદ

૪.   રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે?
-મહી

૫.   વસંતોત્સવ ક્યાં યોજાય છે?
-સંસ્કૃતિ કુંજ -ગાંધીનગર

૬.   દીપકલા ઉદ્યાન ક્યાં આવેલ છે?
-સાપુતારા

૭.   રોણીયો બેટ ક્યાં જિલ્લાના દરિયાકિનારે આવેલ છે?
-ભાવનગર

૮.   માંડવી બંદર કઈ નદીકિનારે આવેલ છે?
-કણકાવતી

૯.   આઝાદી પહેલા ગુજરાતમાં માત્ર કઇ બે સિંચાઈ યોજનાઓ હતી?
-હાથમતિ અને ખારીકટ કેનાલ

૧૦.   સૌરાષ્ટ્રના માથેરાનનું બિરુદ કઇ ટેકરીઓને મળેલ છે?
-હિગોળ ગઢની ટેકરીઓ

@શૈલ@

No comments:

Post a Comment