Tuesday 4 October 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.   અમદાવાદની સૌથી જૂની પોળ કઈ?
-મુહર્ત પોળ

૨.   ભદ્રનાં કિલ્લાના કુલ કેટલા દરવાજા હતાં?
-આઠ

૩.   ચીતૌડની કઇ રાણીએ હુમાયુને રાખડી મોકલાવી હતી?
-રાણી કર્મવતી

૪.   મુઘલકાલથી ચાલી આવતી ખંડણી ઉઘરાવવાની પ્રથા 'મુલ્લકગીરી'ને ઇડરનાં રાવ ક્યાં નામથી ઓળખાવતા હતાં?
-ખિવડી

૫.   ગુલામી કરાર ક્યાં અને કોની કોની વચ્ચે થયો હતો?
-ખંભાત,અંગ્રેજો અને વડોદરાના ગાયકવાડી રાજા વચ્ચે(૧૮ માર્ચ ૧૮૦૨)
@શૈલ@
૬.   'સ્વદેશી હિતેચ્છુમંડળી'નાં સ્થાપક કોણ હતુ?
-નર્મદ

૭.   ઈ. સ.૧૮૫૭ નાં બળવા વખતે ગોધરા અને ઝાલોદની તિજોરી કોણે લૂંટી હતી?
-તાત્યા ટોપે

૮.   તાત્યા ટોપે નવસારીમાં ક્યુ ઉપનામ રાખીને રહ્યાં હતાં?
-ટહેલદાસ

૯.   'વિરમગામ જકાતબારી' કોણે બંધ કરાવી હતી?
-ગાંધીજીએ

૧૦.   અમદાવાદ મિલ મજૂર માટેની રચાયેલી લવાદીનાં પ્રમુખ કોણ હતાં?
-આનંદ શંકરધ્રુવ

@શૈલ@

No comments:

Post a Comment