Wednesday 5 October 2016

સામાન્ય જ્ઞાન

_શૈલ_

૧.   સિમલા કરાર ક્યાં બે નેતાઓની વચ્ચે થયાં હતાં?
-ઇન્દિરા ગાંધી અને પાક.વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (૧૯૭૨)

૨.   ભારતીય નવજાગૃતિનાં દૂત તરીકે કોને ઓળખવામાં આવે છે?
-રાજા રામ મોહનરાય

૩.   તાસ્કંદ કરાર ક્યાં બે નેતાઓની વચ્ચે થયાં હતાં?
-લાલ બહાદુર શાસ્ત્રી અને પાક. પ્રમુખ ઐયૂબખાન (૧૯૬૬)

૪.   "હિસરત"ઉપનામથી ક્યાં ક્રાંતિકારી કવિતાઓ રચતા હતાં?
-અશફાક ઉલ્લાખાં

૫.   "જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે"આ વિધાન કોનું છે?
-મહર્ષિ અરવિંદ ઘોષ.

૬.   વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી હતી?
-પવનાર આશ્રમ

૭.   "નયા ગુજરાત"નો વિચાર ક્યાં મુખ્યમંત્રીએ રજુ કર્યો હતો?
-ચીમનભાઈ પટેલ

૮.   જૂનાગઢ જિલ્લાને મહાનગર પાલિકાનો દરજ્જો કઈ સાલમાં મળ્યો?
-૨૦૦૪

૯.   ભાદર, દાંતીવાડા અને શેત્રુંજી યોજનાનો પાયો ગુજરાતના ક્યાં મુખ્ય મંત્રીનાં શાસનકાળ દરમ્યાન નંખાયો?
-ડૉ. બળવંતરાય મહેતા

૧૦.   કોઠા બુર્જ મ્યુઝીયમ ક્યાં આવેલ છે?
-જામનગર

@શૈલ_૯૭૨૩૧ ૩૯૬૦૦@

No comments:

Post a Comment