Wednesday 3 January 2018

                                                                  સામાન્ય જ્ઞાન

કડીયો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે?
-ભરૂચ

ગુજરાતમાં બનાસકાંઠા જીલ્લાના કયા વિસ્તારમાં તાંબુ,સીસું અને જસતની ખાણો આવેલી છે?
-દાંતા

કઈ શૈલીમાં હિંદુ- મુસ્લિમ કલા શૈલીનું મિશ્રણ જોવા મળે છે ?
-શર્કી શૈલી

જયપુર પાસેથી મળી આવેલ સ્તૂપ અને લોરિયા પાસે આવેલો કયો સ્તૂપ પણ પ્રસિદ્ધ છે?
-નંદનગઢ

મૂર્તિકલાના ક્ષેત્રમાં કયા કાળમાં કલાનો ઉચ્ચતમ વિકાસ થયો હતો ?
-ગુપ્તકાળ

નારી' શબ્દનો સમાનર્થી શબ્દ જણાવો.
-વનિતા

પ્રાચીન ભારતની કઈ ગુફામાં બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણે ધર્મોનું પ્રમાણ જોવા મળે છે ?
-ઈલોરાની ગુફાઓ

"કથાસરિતસાગર" નામની કૃતિના કર્તા કોણ છે?
-સોમદેવ
નવા વન કાયદા સુધારા અનુસાર ક્યુ વૃક્ષ હવે વૃક્ષ માં ગણતરી નહીં પામે??
-વાંસ

મતદાતાઓ માટે ERO-NET નો પ્રારંભ ક્યાં રાજ્ય થી થયો??
-રાજસ્થાન

ક્યાં રાજ્યમાં અંધ વિશ્વાસ વિરોધી બિલ પાસ કરવામાં આવ્યું?
-કર્ણાટક

તાજેતરમાં દીનદયાળ સ્પર્શ યોજના કઈ વસ્તુને પ્રોત્સાહિત કરવા શરૂ કરવામાં આવી?
-ટપાલ ટિકિટ

કઝાખસ્થાન 2025 થી પોતાનું નામ બદલીને શુ કરશે?
-કઝાકસ્થાન

તાજેતરમાં ઇન્ડોનેશિયાનો કયો જવાળામુખી 54 વર્ષ બાદ ફાટ્યો?
-માઉન્ટ આગૂંગ

તાજેતરમાં ક્યાં પાકના નામથીઆંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવાની રજુઆત ભારત દ્વારા UNને કરવામાં આવી?
-જુવાર

2019 સુધીમાં ભારતની 1.5 લાખ ગ્રામ પંચાયત હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સાથે જોડવા સરકારે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો?
-ભારત નેટ ફેઝ 2

કઈ કંપનીના સહયોગથી ઉત્તર પ્રદેશ 20 જેટલા સ્વાસ્થ્ય કેન્દ્ર સ્થાપશે?
-સેમસંગ

હાલમાં ઈન્ફોસીસના CEO અને MD તરીકે કોણ નિમાયા?
-સલીલ એસ.પારેખ

Thursday 8 December 2016

સામાન્ય જ્ઞાન

૧.   અહલ્યાબાઈ હોલ્કર ક્યાં મરાઠા રાજ્યની રાણી હતી?
-ઇન્દોર

૨.   પ્રાચીન નગર તક્ષશિલા કોની વચ્ચે આવેલું હતું?
-સિંધુ અને જેલમ

૩.   એક પ્રહર એટલે કેટલા કલાક થાય?
-૩ કલાક

૪.   લોકસભાના અધ્યક્ષને દર મહિને કેટલો પગાર આપવામાં આવે છે?
-₹ ૧,૨૫,૦૦૦

૫.   ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાતના નેતા તરીકે બહાર આવ્યા તે પૂર્વે કઈ જગ્યાએ રચનાત્મક આશ્રમ સંભાળતા હતા?
-નેનપુર

૬.   મેનીનજાઈટસ રોગ શરીરના ક્યાં ભાગને અસર કરે છે?
-મગજ

૭.   શેની હાજરીને કારણે શરીરમાં લોહી જામતુ નથી?
-હેપેરીન

૮.   ક્યાં સરોવરમાં પરિકુંડ અને માલુડ દ્વીપ છે?
-ચિલ્કા

૯.   NTPC નું પૂરું નામ શું છે?
-નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન

Monday 10 October 2016

સામાન્ય જ્ઞાન

૧.   સૌપ્રથમ સામાન્ય બજેટથી અલગ કરી રેલ્વે બજેટ ક્યાં વર્ષે રજૂ થયુ હતુ?
-૧૯૨૪

૨.   રાષ્ટ્રીય ધ્વજ સંહિતા સાથે ક્યુ વર્ષ સંબંધિત છે?
-૨૦૦૨

૩.   ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યાં થયેલ છે?
-રંગુન(મ્યાનમાર)

૪.   ગુજરાતમાં નવી સરકારની રચના થયાં પછી કોણે પ્રોટેમ સ્પીકર તરીકેની જવાબદારી નિભાવી હતી?
-પરબતભાઈ પટેલ

૫.   સંસદનું સૌથી લાંબુ સત્ર ક્યુ છે?
-બજેટ સત્ર

૬.   ભારતની આઝાદી સમયે સૌરાષ્ટ્રનો ક્યાં વર્ગનાં રાજ્યમાં સમાવેશ થયો હતો?
-B

૭.   સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયુ હતુ?
-સરદાર વલ્લભભાઈ પટેલ

૮.   ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીએ ૧૦૦ જેટલી સિઁચાઈ યોજનાઓને મંજુરી આપી હતી?
-અમરસિંહ ચૌધરી

૯.   જો લિપ વર્ષ હોઇ તો શક સંવત મુજબ પહેલો દિવસ કયો આવશે?
-૨૧ માર્ચ

૧૦.   ભારતની સૌપ્રથમ ટેક્ષટાઇલ યુનિવર્સીટીની સ્થાપના ક્યાં થશે?
-સુરત

@શૈલ@

Friday 7 October 2016

સામાન્ય જ્ઞાન


૧.   વન્ય પ્રાણી સંરક્ષણ એક્ટ -૧૯૭૨માં પસાર થયેલ ધારાનો મુખ્ય સંબધ કોની સાથે છે?
-રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ

૨.   તુલસીમાં કયો એસિડ હોઇ છે?
-ઓરસેલિક

૩.   ફોડેલ ચુનાનું અણુ સૂત્ર શુ છે?
-CA(CO)2

૪.   પહેલી વન નીતિ ક્યારે અમલમાં આવેલ?
-૧૯૫૨

૫.   ક્યાં સુધારાઓ મુજબ રાજય,સ્થાનિક પંચાયતોને સ્થાનિક વન સંસાધનના સંચાલનનો અધિકાર આપી શકે છે?
-૭૩ અને ૭૪ મો સુધારો(૧૯૯૯)

૬.   ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન કલાઈમેન્ટ ચેંજ મુજબ ક્યુ વર્ષ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધું ગરમી વાળું વર્ષ હતુ?
-૧૯૯૦

૭.   ભારતમાં એસિડ વર્ષાનો સૌપ્રથમ અનુભવ ક્યાં થયો હતો?
-મુંબઇનાં ચેમ્બૂર અને ટ્રોમ્બેમાં

૮.   ૧૯૮૬ માં થયેલ "ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટ" અન્વયે 'ગંગા એક્શન પ્લાન'નાં પ્રથમ તબક્કાનાં પ્રારંભનો યશ કોને જાય છે?
-રાજીવ ગાંધી

૯.   ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનને વાઘનું પિયર ગણવામાં આવે છે?
-જિમ કોરબેટ (ઉતરાંચલ)

૧૦.   ભારતમાં વન મહોત્સવનાં પ્રણેતા કોને કહેવાય છે કે જેમણે વન મહોત્સવનો પ્રારંભ કર્યો હતો?
-કનૈયાલાલ મુનશી

@શૈલ@

Wednesday 5 October 2016

સામાન્ય જ્ઞાન (વિજ્ઞાન)

@શૈલ@

૧.   બેક્ટેરિયા ક્યાં સમુદાયમાં આવે છે?
-સાઈઝોફાઇટા

૨.   પારો ક્યાં ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે?
-૩૯° થી ૩૫૬°

૩.   ગેસ વેંલ્ડિંગમાં ક્યાં વાયુનો ઉપયોગ થાય છે?
-હાઇડ્રોજન

૪.   ક્યાં બ્લડ ગ્રુપમાં કોઈ એન્ટિજન હોતા નથી?
-ઓ(O)

૫.   ક્યાં પ્રાણીમાં હૃદય ત્રીખંડી હોઇ છે?
-દેડકો

૬.   પરાવર્તી ક્રિયાનું સંચાલન કોના દ્રારા થાય છે?
-કરોડરજ્જૂ

૭.   કઈ વનસ્પતિનું આરોહણ પ્રકાંડ સૂત્ર દ્રારા જોવા મળતું નથી?
-કલક

૮.   માત્ર દૂધ પર રહેતાં બાળકોમાં ક્યાં વિટામિનની ઉણપ જોવા મળે છે?
-વિટામિન સી

૯.   બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે?
-PNDT એક્ટ

૧૦.   કૂતરું કરડવાનાં કેસોમાં કઈ રસી આપવામા આવે છે?
-એન્ટી રેબિઝ વેકસિન

@શૈલ@

સામાન્ય જ્ઞાન

_શૈલ_

૧.   સિમલા કરાર ક્યાં બે નેતાઓની વચ્ચે થયાં હતાં?
-ઇન્દિરા ગાંધી અને પાક.વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (૧૯૭૨)

૨.   ભારતીય નવજાગૃતિનાં દૂત તરીકે કોને ઓળખવામાં આવે છે?
-રાજા રામ મોહનરાય

૩.   તાસ્કંદ કરાર ક્યાં બે નેતાઓની વચ્ચે થયાં હતાં?
-લાલ બહાદુર શાસ્ત્રી અને પાક. પ્રમુખ ઐયૂબખાન (૧૯૬૬)

૪.   "હિસરત"ઉપનામથી ક્યાં ક્રાંતિકારી કવિતાઓ રચતા હતાં?
-અશફાક ઉલ્લાખાં

૫.   "જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે"આ વિધાન કોનું છે?
-મહર્ષિ અરવિંદ ઘોષ.

૬.   વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી હતી?
-પવનાર આશ્રમ

૭.   "નયા ગુજરાત"નો વિચાર ક્યાં મુખ્યમંત્રીએ રજુ કર્યો હતો?
-ચીમનભાઈ પટેલ

૮.   જૂનાગઢ જિલ્લાને મહાનગર પાલિકાનો દરજ્જો કઈ સાલમાં મળ્યો?
-૨૦૦૪

૯.   ભાદર, દાંતીવાડા અને શેત્રુંજી યોજનાનો પાયો ગુજરાતના ક્યાં મુખ્ય મંત્રીનાં શાસનકાળ દરમ્યાન નંખાયો?
-ડૉ. બળવંતરાય મહેતા

૧૦.   કોઠા બુર્જ મ્યુઝીયમ ક્યાં આવેલ છે?
-જામનગર

@શૈલ_૯૭૨૩૧ ૩૯૬૦૦@