Wednesday 16 December 2015

प्रख्यात ग्रंथों

तुलसीदास-रामचरित मानस

कालिदास-
कुमारसंभवम्,रधुवंश,मेघदूत,ऋतुसंहार,अने अभिज्ञानशांकुतलम्।

बाणरचित-हर्षरचित,कादम्बरी

भवभूति-उत्तर रामचरित,

भारवी-किरातार्जुनीयम्

विशाखादत्त-मुद्राराक्षस

शूद्रक-मुच्छ कटिकम्

सोमदेव-कथासरितसागर

कल्हण-राजतरंगिणी

जयदेव-गीतगोविन्द

चंदबरदाई-पृथ्वीराजरासो

पाणिनि -अष्टाध्यायी

जियाउद्दीन बरनी-तारीखे फिरोजशाही

गुलबदन बेगम-हुमायूँ नामा

अबुल फजल-आयने अकबरी,अकबर नामा

बिहारी-बिहारी सतसई

महमद हुसैन आज़ाद-दरबारे अकबरी

बाबर-तुजुके बाबरी(बाबरनामा-फ़ारसी रूपांतर)

जहांगीर-तुजुके जहाँगीरी

महर्षि चरक-चरकसंहिता

आर्यभट्ट-आर्यभटियंम्

भास्कराचार्य-लीलावती गणित,अंकगणित,खगोल शास्त्र,बिज गणित

ब्राभृव्य पांचाल-प्रजननशास्त्र,

चक्रपाणिदत्त-चिकित्च्चा संग्रह

वात्स्यायन-कामसूत्र

Tuesday 1 December 2015

ગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના


૧. સાબરમતી- ધરોઈ (જી. મહેસાણા)

૨. બનાસ- દાંતીવાડા (જી. બનાસકાંઠા)

૩. શેત્રુંજી- ખોડિયાર (જી. ભાવનગર)

૪. નર્મદા- સરદાર સરોવર (જી. નર્મદા)

૫. સરસ્વતી- મુક્તેશ્વર (જી. બનાસકાંઠા)

૬. હાથમતી- હાથમતી (જી. સાબરકાંઠા)

૭. મહી- કડાણા (જી. પંચમહાલ), વણાકબોરી (જી. ખેડા)

૮. ભાદર- ભાદર (જી. રાજકોટ)

૯. તાપી- ઉકાઈ, કાકરાપાર (જી. સુરત)

૧૦. સિપુ – સીપુ (જી. બનાસકાંઠા)

૧૧. મેશ્વો- મેશ્વો (જી. સાબરકાંઠા)

૧૨. પનામ- પનામ (જી. પંચમહાલ)

૧૩. કરજણ- કરજણ (જી. ભરુચ)

૧૪. દમણગંગા- દમણગંગા (જી. વલસાડ)

૧૫. સુખી- સુખી (જી. વડોદરા)

૧૬. વાત્રક- વાત્રક (જી. સાબરકાંઠા)

૧૭. મચ્છુ- મચ્છુ (જી. રાજકોટ)

૧૮. દેવ- દેવ (જી. પંચમહાલ)

૧૯. ઉંડ- ઉંડ (જી. જામનગર)

૨૦. ગુહાઇ- ગુહાઇ (જી. સાબરકાંઠા)

Wednesday 25 November 2015

भारतीय संविधान की खास बातें....


 
1. भारत का संविधान दुनिया का सबसे बड़ा लिखित संविधान है. संविधान में सरकार के संसदीय स्‍वरूप की व्‍यवस्‍था की गई है. जिसकी संरचना कुछ अपवादों के अतिरिक्त संघीय है.

2. संविधान को 26 नवंबर 1949 को स्वीकार किया गया था लेकिन वह 26 जनवरी 1950 से लागू हुआ.

3. 11 दिसंबर 1946 को संविधान सभा की बैठक में डॉ. राजेंद्र प्रसाद को स्थायी अध्यक्ष चुना गया, जो अंत तक इस पद पर बने रहें.

4. भारत संघ में ऐसे सभी क्षेत्र शामिल होंगे, जो इस समय ब्रिटिश भारत में हैं या देशी रियासतों में हैं या इन दोनों से बाहर, ऐसे क्षेत्र हैं, जो प्रभुता संपन्न भारत संघ में शामिल होना चाहते हैं.

5. भारत के नागरिकों को सामाजिक, आर्थिक और राजनीतिक न्याय, पद, अवसर और कानूनों की समानता, विचार, भाषण, विश्वास, व्यवसाय, संघ निर्माण और कार्य की स्वतंत्रता, कानून तथा सार्वजनिक नैतिकता के अधीन प्राप्त होगी.

6. इसमें अब 465 अनुच्छेद, तथा 12 अनुसूचियां हैं और ये 22 भागों में विभाजित है. परन्तु इसके निर्माण के समय मूल संविधान में 395 अनुच्छेद, जो 22 भागों में विभाजित थे इसमें केवल 8 अनुसूचियां थीं.

7. संविधान की धारा 74 (1) में यह व्‍यवस्‍था की गई है कि राष्‍ट्रपति की सहायता को मंत्रिपरिषद् होगी जिसका प्रमुख पीएम होगा.

8. वास्‍तविक कार्यकारी शक्ति मंत्रिपरिषद् में निहित है जिसका प्रमुख प्रधानमंत्री है जो वर्तमान में नरेन्द्र मोदी हैं.

9. संविधान सभा के सदस्य भारत के राज्यों की सभाओं के निर्वाचित सदस्यों के द्वारा चुने गए थे. जवाहरलाल नेहरू, डॉ भीमराव अम्बेडकर, डॉ राजेन्द्र प्रसाद, सरदार वल्लभ भाई पटेल, मौलाना अबुल कलाम आजाद आदि इस सभा के प्रमुख सदस्य थे.

10. इस संविधान सभा ने 2 वर्ष, 11 माह, 18 दिन मे कुल 114 दिन बैठक की. इसकी बैठकों में प्रेस और जनता को भाग लेने की स्वतन्त्रता थी.

11. भारत के संविधान के निर्माण में डॉ भीमराव अम्बेडकर ने महत्वपूर्ण भूमिका निभाई. उन्हें 'संविधान का निर्माता' कहा जाता है.

12. भारत किसी भी विदेशी और आंतरिक शक्ति के नियंत्रण से पूर्णतः मुक्त सम्प्रुभतासम्पन्न राष्ट्र है. यह सीधे लोगों द्वारा चुने गए एक मुक्त सरकार द्वारा शासित है तथा यही सरकार कानून बनाकर लोगों पर शासन करती है.

13. 'धर्मनिरपेक्ष' शब्द संविधान के 1976 में हुए 42वें संशोधन अधिनियम द्वारा प्रस्तावना में जोड़ा गया. यह सभी धर्मों की समानता और धार्मिक सहिष्णुता सुनिश्चीत करता है.

14. भारत का कोई आधिकारिक धर्म नहीं है. यह ना तो किसी धर्म को बढावा देता है, ना ही किसी से भेदभाव करता है.

15. भारत एक स्वतंत्र देश है, किसी भी जगह से वोट देने की आजादी, संसद में अनुसूचित सामाजिक समूहों और अनुसूचित जनजातियों को विशिष्ट सीटें आरक्षित की गई है.

16. स्थानीय निकाय चुनाव में महिला उम्मीदवारों के लिए एक निश्चित अनुपात में सीटें आरक्षित की जाती है.

17. राजशाही, जिसमें राज्य के प्रमुख वंशानुगत आधार पर एक जीवन भर या पदत्याग करने तक के लिए नियुक्त किया जाता है, के विपरित एक गणतांत्रिक राष्ट्र के प्रमुख एक निश्चित अवधि के लिए प्रत्यक्ष या परोक्ष रूप से जनता द्वारा निर्वाचित होते है.

18. भारत के राष्ट्रपति पांच वर्ष की अवधि के लिए चुनावी प्रक्रिया से चुना जाता है.

19. भारतीय संविधान का सर्वाधिक महत्वपूर्ण लक्षण है, राज्य की शक्तियां केंद्रीय तथा राज्य सरकारों मे विभाजित होती हैं. दोनों सत्ताएं एक-दूसरे के अधीन नहीं होती है, वे संविधान से उत्पन्न तथा नियंत्रित होती हैं.

20. राज्य अपना पृथक संविधान नही रख सकते है, केवल एक ही संविधान केन्द्र तथा राज्य दोनो पर लागू होता है.

21. भारत मे द्वैध नागरिकता नहीं है. केवल भारतीय नागरिकता है. जाति, रंग, नस्ल, लिंग, धर्म या भाषा के आधार पर कोई भेदभाव किए बिना सभी को बराबर का दर्जा और अवसर देता है.

22. भारतीय संविधान की प्रस्तावना अमेरिकी संविधान से प्रभावित तथा विश्व में सर्वश्रेष्ठ मानी जाती है. प्रस्तावना के माध्यम से भारतीय संविधान का सार, अपेक्षाएँ, उद्देश्य उसका लक्ष्य तथा दर्शन प्रकट होता है.

23. संविधान की प्रस्तावना यह घोषणा करती है कि संविधान अपनी शक्ति सीधे जनता से प्राप्त करता है इसी कारण यह 'हम भारत के लोग', इस वाक्य से प्रारम्भ होती है.

24.  प्रत्‍येक राज्‍य में एक विधान सभा है. जम्मू कश्मीर, उत्तर प्रदेश, बिहार, महाराष्ट्र, कर्नाटक और आंध्रप्रदेश में एक ऊपरी सदन है जिसे विधान परिषद् कहा जाता है. राज्‍यपाल, राज्‍य का प्रमुख है.

25. संविधान की सातवीं अनुसूची में संसद तथा राज्‍य विधायिकाओं के बीच विधायी शक्तियों का वितरण किया गया है. अवशिष्‍ट शक्तियाँ संसद में विहित हैं. केन्‍द्रीय प्रशासित भू-भागों को संघराज्‍य क्षेत्र कहा जाता है.

26. 'समाजवादी' शब्द संविधान के 1976 में हुए 42वें संशोधन अधिनियम द्वारा प्रस्तावना में जोड़ा गया. यह अपने सभी नागरिकों के लिए सामाजिक और आर्थिक समानता सुनिश्चित करता है.

Friday 20 November 2015

सामान्य ज्ञान

1 . झरिया कोयला (Jharia coal) क्षेत्र किस राज्य में अवस्थित है?
– झारखण्ड

2. उत्तर प्रदेश में केन्द्रीय कृषि विश्वविद्यालय की स्थापना हो रही है
–  झाँसी में

3. उत्तर प्रदेश में सबसे पुराना (Oldest) विश्वविद्यालय है
– इलाहाबाद विश्वविद्यालय

4. डॉ. अम्बेडकर इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी फॉर हैण्डीकैप्ड अवस्थित है
– कानपुर में

5. किस खिलाड़ी ने इंग्लैंड-आस्ट्रेलिया के बीच, जुलाई 2015 की ऐशेज सीरीज (Ashes series) में दोहरा शतक जड़ा?
– स्मिथ

6. ​'ट्रिप एडवाइजर' द्वारा जून 2015 में प्रकाशित रिपोर्ट के अनुसार, कौनसा विश्व का सबसे सस्ता पर्यटन स्थल है?
– वॉरसा

7. हाल ही में जापान ने मतदान की आयु घटा दी है
– 20 से 18 वर्ष

8. वैज्ञानिकों ने हाल ही किसकी सहायता से विश्व का सबसे छोटा प्रकाश बल्ब बनाया है?
– ग्रेफीन (Graphene)

9. किस विकसित देश को अन्तर्राष्ट्रीय मुद्रा कोश द्वारा हाल में बकायादार घोषित किया गया है?
– ग्रीस

10. इंस्टीट्यूट फॉर इकोनॉमिक्स एण्ड पीस ने जून 2015 में 'विश्व शान्ति सूचकांक, (Global Peace Index) 2015' जारी किया है। इसमें भारत का कौनसा स्थान है?
– 143वाँ

11. किस देश ने हाल में विश्व का प्रथम इलेक्ट्रिक यात्री विमान BX-1E बनाया है?
– चीन

12. हाल में किस राज्य सरकार द्वारा ​थर्मोकोल की प्लेंटों (Thermocol Plates) की बिक्री पर प्रतिबंध लगा दिया है?
– झारखण्ड

13. उन दो राज्यों के नाम बताइए जिन्होंने 'किसाऊ बाँध परियोजना' (Kishau Dam Project) हेतु 20 जून, 2015 को एक समझौते पर हस्ताक्षर किए हैं?
– उत्तराखण्ड और हिमाचल प्रदेश

14. किसने हाल ही में एकदिवसीय अन्तर्राष्ट्रीय क्रिकेट में प्रथम शतक बनाया?
– केदार जाधव

15. इस वर्ष की भगवान जगन्नाथ की 'नव कलेवर' (Nav Kalewar) रथयात्रा सदी की है
– प्रथम

16. जनसंख्या दिवस के उपलक्ष्य में उत्तर प्रदेश में स्वास्थ विभाग द्वारा 11 से 24 जुलाई, 2015 के मध्य चलाए गए जनसंख्या से सम्बन्धित अभियान को नाम दिया गया
– जनसंख्या स्थिरता पखवारा

17. किस राज्य ने जुलाई 2015 में लोकायुक्त के चयन में मुख्य न्यायाधीश की भूमिका समाप्त करने की प्रस्ताव रखा है?
– उत्तर प्रदेश

18. 2001 की जनगणना के अनुसार भारत के किस राज्य में बाल मृत्यु दर न्यूनतम है?
– केरल

19. वर्ष 2011 की जनगणना के अनुसार भारत के राज्यों में से किसमें जनसंख्या का घनत्व उच्चतम है?
– बिहार

20. जनगणना 2011 के अनुसार भारत के राज्यों में से किस राज्य में महिला लिंग अनुपात सर्वाधिक है?
– केरल

21.  उत्तर प्रदेश के किस क्षेत्र में सोयाबीन की फसल मुख्यत: उगायी जाती है?
– बुन्देलखण्ड क्षेत्र

22. जनगणना 2001 के अनुसार भारत के राज्यों में से किसमें सर्वाधिक अनुसूचित जाति (Scheduled Caste) की जनसंख्या पाई जाती है? – उत्तर प्रदेश

23. 'इडियन इंस्टीट्यूट ऑफ इकोलॉजी एण्ड इनवार्टमेण्ट' स्थित है?
– नई दिल्ली

24. ​जैव-विविधता (Biodiversity) को परिभाषित किया जाता है
– किसी पर्यावरण में विभिनन प्रजातियों की श्रेणी

25. हाथी दाँत का पैमाना हड़प्पीय संदर्भ में मिला है
– लोथल में

26. चन्द्रगुप्त मौर्य ने सेल्यूकस को किस वर्ष में पराजित किया था?
– 305 ई. पू.

27. द्वितीय बौद्ध संगीति का आयोजन कहाँ हुआ था? – वैशाली में

28. कौशाम्बी, श्रावस्ती, पाटलिपुत्र व चम्पा में से किसका उल्लेख कनिष्क के रबतक (Rabtak) अभिलेख में नहीं है?
– श्रावस्ती

29. चम्पा किस महाजनपद की राजधानी थी?
– अंग (Anga)

30. किस सुल्तान ने गुढ़मुक्तेश्वर की मस्जिद की दीवारों पर अपने शिलालेख में स्वयं को 'खलीफा का सहायक' (Helper of a Caliph) कहा है?
– बलबन

31. भारत का एकमात्र यहूदी वाइसरॉय था?
– लॉर्ड इरविन

32. केरल में प्रथम साम्यवादी राज्य सरकार का गठन किया गया था
– 1957 में
33. ख्वाजा मोइनुद्दीन चिश्ती शिष्य थे
– ख्वाजा उस्मान हारूनी के

34. इन्द्रावती, पद्मावती, मधुमालती व मृगावती हिन्दी रचनाओं में से कौनसी पहले लिखी गई थी?
– मृगावती

35. 'भारतीय राष्ट्रीय जैविक-विविधता प्राधिकरण' स्थापित किया गया
– चेन्नई, 2003 में

36. किसानों के लिए किसान क्रेडिट कार्ड (Kisan Credit Card) योजना लाई गई थी
– 1998-99 में

37. वाणिज्य विभाग की दीर्घकालीन दृष्टि भारत को विश्व के व्यापार का मुख्य खिलाड़ी बनाना है वर्ष
– 2020 तक

38. भारतीय पैटेण्ट कानून लागू हुआ वर्ष
– 1972 में

39. भारत में 'विशेष आर्थिक क्षेत्र' (Special Economic Zone) नीति घोषित की गई
– अप्रैल 2000 में

40. वर्ल्ड ट्रेड ऑर्गनाइजेशन (World Trade Organisation) स्थित है
– जेनेवा में

41. भारत का कुल माह व्यापार का प्रतिशत जी.डी.पी. 2004-05 में 29.5 प्रतिशत से बढ़कर 2012-13 में कितने प्रतिशत हो गया?
– 45.6

42. 2011-12 में भारत का बाह्य व्यापार का आँकड़ा पहुँच गया लगभग
– रु. 1,01,000 करोड़

43. भारत से कौनसी वस्तु (Commodities) का निर्यात अधिकतम होता है?
– अभियांत्रिकी माल

44. कौनसी दो दल वाल तिलहनी फसल है?
– मूँगफली
45. पीली (पीत) क्रान्ति सम्बन्धित है
– तिलहन उत्पादन से

46. राष्ट्रीय केला अनुसंधान केन्द्र स्थित है
– त्रिची में

47. किस प्रान्त में दलहन का उत्पादन सर्वाधिक है?
– मध्य प्रदेश

48. कौन सूक्ष्म तत्व नहीं है?
– गंधक

49. कृषि क्षेत्र का शीर्ष बैंक है
– नाबर्ड

50. किस विटामिनों में से कौनसा शरीर में भंडारित नहीं होता है?
– विटामिन C

51. कौनसा वायु प्रदूषक सर्वाधिक हानिकारक है?
– कार्बन मोनोक्साइड

52. जलीय फर्न, जिसे जैव उर्वरक के रूप में प्रयुक्त किया जाता है, वह है
– एजोला

53. अफीम प्राप्त किया जाता है
– बिना पके फल के लैटेक्स से

54. ऑक्सीजन, जो प्रकाश-संश्लेषण से उत्पन्न होती है, आती है
– जल से

55. कौन सी गैस फलों के पकने में बढ़ावा देता है?
– एथिलीन

56. प्रकाश-संश्लेषण (Photosynthesis) में कौनसा प्रकाश सबसे अधिक प्रभावकारी होता है?
– नीला

57. किस विटामिन में कोबाल्ट होता है?
– विटामिन B12

58. गोल्डन चावल (Golden rice) एक प्रचुरतम स्रोत है
– विटामिन A

59. दृश्य वर्णक्रम में सबसे कम तरंगदैर्घ्य वाला रंग है
– बैंगनी

60. ए.टी.एम. से तात्पर्य है
– ऑटोमेटेड टेलर मशीन

61. समय, चाल, विस्थापन व दूरी में से कौनसी सदिश राशि है?
– विस्थापन

62. एक भारहीन गुब्बारे (Weightless balloon) में 200 ग्राम जल भरा गया है। इसका जल में भार होगा
– शून्य

63. ​ब्रिटिश सरकार द्वारा लंदन में भारतीय नेताओं का प्रथम गोलमेज सम्मेलन कब बुलाया गया?
– 1930

64.​ किसने सर्वप्रथम भारत में एक पृथक मुस्लिम राज्य का प्रस्ताव रखा था?
– मुहम्मद इकबाल

65. भारतीय राष्ट्रीय कांग्रेस की प्रथम महिला अध्यक्ष थीं?
– श्रीमती एनी बेसेण्ट

66. कौन भारतीय राष्ट्रीय कांग्रेस का प्रथम अध्यक्ष था?
– डब्ल्यू.सी.बनर्जी

67. नेहरू की अंतरिम सरकार, 1946 में कौन वित्त मंत्री (Finance Minister) था?
– लियाकत अली खाँ

68. पुस्तक 'इंडिया विन्स फ्रीडम' के लेखक हैं
– ए. के. आजाद

69. कौन भारतीय संविधान की पाण्डुलेखन समिति (Drafting committee) का अध्यक्ष था?
– बी.आर. अम्बेडकर

70. 'इंडियन होम रूल सोसायटी' स्थापित हुई थी
– 1905ई. में

71. नियंत्रक एवं महालेखा परीक्षक (Auditor General) की टीका टिप्पणी पर उचित कार्यवाही करने की अंतिम जिम्मेदार है
– संसद की

72. नए राज्यों की स्थापना करने की विधायिनी शक्ति किसे प्राप्त है?
– संसद को

73. किसी राज्य लोक सेवा आयोग के कार्यों की किसके अनुमोदन से संघ लोक सेवा आयोग में सौंपा जा सकता है?
– भारत के राष्ट्रपति

74. राज्य सभा को कितने दिनों के अन्दर किसी धन विधेयक कर अपनी संस्तृति देनी होती है?
– 14 दिनों में

75. यदि किसी राज्य में लोक सभा की कुल 42 सीटें हैं, तो उस राज्य में अनुसूचित जातियों के लिए स्थान आरक्षित होंगे
– 7

76. भारत के संविधान में मौलिक कर्तव्य कितने हैं?
– 11

77. किस भारतीय व्यावसायिक बैंक ने सबसे पहले चलती-फिरती ATM सेवा प्रारम्भ की?
– आईसीआईसीआई

78. 2015-16 में संघ सरकार के बजट में कौनसी पेंशन योजना को पुन: आरम्भ किया गया?
– अटल पेशंन योजना

79. कौन एक 'राज्य की आकस्मिक निधि' की स्थापना के लिए उत्तरदायी है?
– किसी राज्य का विधानमण्डल

80. 'सांस्कृतिक विलम्बना' (Cultural lag) का कारक नहीं है?
– कानून

81. स्थायी जनसंख्या (Stable population) संरचना के लिए एक प्रक्रिया है
– ​स्थिर जन्म दर और मृत्यु दर

82. उत्तर प्रदेश का गुरु पूर्णिमा (Guru Purnima) पर्व समर्पित है
-ऋषि व्यास को

83. महाद्वीपों में से किसका सन् 2011 में जनसंख्या का घनत्व सबसे कम था?
– दक्षिणी अमेरिका

84. हरिकेन (Hurricanes) ने सन् 2012 में यू.एस.ए. के उत्तर पूर्व एवं पूर्वी तटीय प्रान्तों को दुष्प्रभावित किया?
– सैण्डी

85. कौनसी विश्व की दूसरी सबसे गहरी तथा सबसे लम्बी झील है?
– टांगानिका झील

86. भारत के भौमिकीय शैल क्रमों में से किसमें लौह अयस्क (Iron ore) का समृद्ध भण्डार पाया जाता है?
– धारवाड़ क्रम

87. भारत की ​नदियों में से कौन हिमालय की सभी श्रेणियों को काटती है?
– सतलज

88. भारत के औद्योगिक प्रदेशों में से किसमें शिवकाशी केन्द्र स्थित है?
– मदुरई-कोयम्बटूर-बेंगलूरू प्रदेश

89. भारत की सबसे लम्बी प्रायद्वीपीय नदी है
– महानदी

90. सन् 2004 की सुनामी (Tsunami) द्वारा भारत के किस तट का सर्वाधिक दुष्प्रभावित हुआ था?
– कोरोमण्डल तट

Tuesday 17 November 2015

रासायनिक पदार्थो के रासायनिक नाम एवं सूत्र


1.– साधारण नमक (Common Salt) का रासायनिक नाम क्या है?
– सोडियम क्लोराइड – Sodium Chloride (NaCl)
2.– खाने के सोडा (Edible Soda) का रासायनिक नाम क्या है?
– सोडियम बाइकार्बोनेट – Sodium Bicarbonate (NaHCO3)
3.– धावन सोडा (Washing Soda) का रासायनिक नाम क्या है?
– सोडियम कार्बोनेट – Sodium Carbonate (Na2Co3 . 10H2O)
4.– कॉस्टिक सोडा (Caustic Soda) का रासायनिक नाम क्या है?
– सोडियम हाइड्रॉक्साइड – Sodium Hydroxide (NaOH)
5.– संगमरमर (Marble) का रासायनिक नाम क्या है?
– कैल्शियम कार्बोनेट – Calcium Carbonate (CaCO3)
6.– लाफिंग गैस (Laughing Gas) का रासायनिक नाम क्या है?
– नाइट्रस ऑक्साइड – Nitrous Oxide (N2O)
7.– ब्लीचिंग पाउडर (Bleaching Powder) का रासायनिक नाम क्या है?
– कैल्शियम हाइपोक्लोराइट – Calcium Hypochlorite (Ca (CIO) 2)
8.– प्लास्टर ऑफ पेरिस (Plaster of Paris) का रासायनिक नाम क्या है?
– कैल्शियम सल्फेट हाफ हाइड्रेट – Calcium Sulphate Half Hydrate (CaSo4)2 H2O)
9.– जिप्सम (Gypsum) का रासायनिक नाम क्या है?
– कैल्शियम सल्फेट – Calcium Sulphate (CaSo4 . 2H2O)
10.– शुष्क बर्फ (Dry Ice) का रासायनिक नाम क्या है?
– ठोस कार्बन डाइ ऑक्साइड – Dry Carbon dioxide – (CO2)
11.– फिटकरी (Alum) का रासायनिक नाम क्या है?
– पोटेशियम अल्यूमीनियम सल्फेट (K2SO4Al2 (SO4)3 24H2O)
12.– चिली साल्टपीटर (Chile Saltpetre) का रासायनिक नाम क्या है?
– सोडियम नाइट्रेट – Sodium Nitrate (NaNO3)
13.– सुहागा का रासायनिक नाम क्या है?
– बोरेक्स – Borax (Na2B4O7 . 10H2O)
14.– नीला थोथा (Blue Vitriol) या तूतिया का रासायनिक नाम क्या है?
– कॉपर सल्फेट – Copper Sulphate (CuSO4 . 7H2O)
15.– उजला थोथा (White Vitriol) का रासायनिक नाम क्या है?
– जिंक सल्फेट – Zinc Sulphate (ZnSO4)
16– हरा कसीस (Green Vitriol) का रासायनिक नाम क्या है?
– फेरस सल्फेट – Ferrous Sulphate (FeSO4 . 7H2O)
17– कली चूना का रासायनिक नाम क्या है?
– कैल्शियम ऑक्साइड – Calcium Oxide (CaO)
18.– भखरा चूना (Slaked Lime) का रासायनिक नाम क्या है?
– कैल्शियम हाइड्रॉक्साइड – Calcium Hydroxide (Ca(OH)2)
19– सिंदूर (cinabar) का रासायनिक नाम क्या है?
– मरक्यूरिक सल्फाइड – Mercuric Sulphite (HgS)
20.– शोरा (Saltpetre) का रासायनिक नाम क्या है?
– पोटेशियम नाइट्रेट – Potassium Nitrate (KNO3)

Sunday 8 November 2015

૯ નવેમ્બર ૧૯૪૭ આઝાદી, આરઝી હકૂમત અને છેલ્લા નવાબ :જૂનાગઢ

જૂનાગઢની ભૂમિ જેટલું જોઈને અને સંઘરીને બેઠી છે એવું વૈવિધ્ય અને સમન્વય ગુજરાત તો શું ભારતમાં પણ કદાચ નહીં હોય. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ, વૈદક, જૈન એમ તમે કહો તે ધર્મનાં સ્થાનક સદીઓથી ગિરનારની ગોદમાં છે, વળી બધા ધર્મોના તાણાવાણા ત્યાં એવા ઓતપ્રોત છે કે બિનસામ્પ્રદાયિકતાનો ખરો મેરૂ તો ગિરનાર જ છે એમ કહી શકાય. બધા ધર્મો એકબીજા વગર અધૂરા છે એ ગિરનાર સહજ રીતે સમજાવી દે છે. ગંગાજમુની તહેઝીબની જેમ ત્યાં ગિરનાર-દાતાર તહેઝીબ છે.

ગ્લોબલ ભજન બની ગયેલા 'વૈષ્ણવજન તો તેને રે કહીએ....'ના રચયિતા નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા. પીર જમિયલ સા દાતાર જેવા ઇસ્લામી ઓલિયાનું પ્રવૃત્તિકેન્દ્ર પણ જૂનાગઢ રહ્યું. પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદિપુરુષ અને લેઇડન યુનિવર્સિટીએ જેમને માનદ્ ડોક્ટરેટથી સન્માનિત કર્યા હતા એ અશોક સહિતના અનેક શિલાલેખના અક્ષરો ઉકેલનારા ભગવાનલાલ ઇન્દ્રજી જૂનાગઢના હતા. કવિ નર્મદના સમોવડિયા મણિશંકર કિકાણી જેવા સમાજસુધારક પણ જૂનાગઢના જ હતા.

કહેવાય છે કે ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે. જૂનાગઢ અને ગિરનાર કાળપલટાના સાક્ષી રહ્યા છે. ગુજરાતના જાણીતા નાટયવિદ્ ચન્દ્રવદન ચી. મહેતાએ એક રૂપકમાં ગિરનારને વાચા આપતાં લખ્યું હતું કે "હું ગિરનાર છું, યુગયુગથી ઊભો છું. મેં આફ્રિકાને એશિયાથી અલગ થતો નિહાળ્યો છે. ઉત્તરાપથે જ્યાં મહાસાગર ઘૂઘવતો હતો ત્યાં અચાનક કુમાર હિમાલયનો ઉદ્ભવ થતો મેં નિહાળ્યો છે."

માત્ર ગજરાતના જ નહીં પણ જગતભરના ઇતિહાસમાં જૂનાગઢનું નામ એ રીતે પણ વિશેષ છે કે એના અઢી હજાર વર્ષનો સળંગ ઇતિહાસ મળે છે, આવાં નગરો જગતના નકશામાં ઓછાં છે.

સોલંકીકાળથી લઈને નવાબીકાળ સુધી જૂનાગઢનો રાજકીય ઇતિહાસ એવો દિલધડક છે કે એના પરથી મેગા બજેટ ટીવી સિરીઝ કે ફિલ્મો બનાવી શકાય. બૌદ્ધ સાધુઓએ ત્યાં ધ્યાનસાધનાઓ કરી છે, તો નાગા બાવાઓએ ધૂણી ધખાવી છે. અશોકનો શિલાલેખ ત્યાં છે, તો નબાવીકાળના ભવ્ય દરવાજાઓ આજે પણ નગરના દરવાન બનીને ઊભા છે. વનૌષધિઓનો અંબાર સંઘરીને ગીરનું જંગલ બેઠું છે. સાવજોની ડણક ગિરનારનાં શૌર્યની ઝાંખી કરાવે છે. શોધ-સંશોધનમાં રસ હોય એને એક વખત જૂનાગઢની છાલક લાગે તો મરજીવાની જેમ એ જૂનાગઢમાંથી કદી બહાર જ ન નીકળી શકે, એટલું ભર્યુંભર્યું છે. શંભુપ્રસાદ દેસાઈ, પરિમલ રૂપાણી, એસ. વી. જાની, પ્રદ્યુમ્ન ખાચર તેમજ તેમની અગાઉ કેટલાક ઇતિહાસના જાણકારોએ જૂનાગઢ પર સંશોધન કરીને સરસ દસ્તાવેજીકરણ કર્યું છે.

જૂનાગઢ સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પણ અનોખું પ્રકરણ ધરાવે છે. દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થઈ ગયો હતો પણ જૂનાગઢ નહોતું થયું. જૂનાગઢે ૯ નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદી જોઇ હતી. એના માટે જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજા, શાહનવાઝ ભુટ્ટો અને આરઝી હકુમતને સમજવા પડશે. જૂનાગઢના છેલ્લા નવાબના દીવાન શાહનવાઝ ભુટ્ટો હતા, જેમણે સૌથી મોટી ગેમ રમી હતી. શાહનવાઝ ભુટ્ટો એટલે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઝુલ્ફિકારઅલી ભુટ્ટોના પિતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા.

આરઝી હકૂમત

અંગ્રેજોએ દેશ પર શાસન તો કર્યું જ હતું પણ દેશ આઝાદ થયો ત્યારે દેશ બેધારી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. ૧૯૪૭માં ૧૫ ઓગસ્ટ નજીક હતી ત્યારે બ્રિટનની પાર્લામેન્ટનાં બંને ગૃહોએ ૧૮ જુલાઈ, ૧૯૪૭ના દિવસે એક ખરડો પસાર કર્યો હતો, જેને બ્રિટિશ તાજની મંજૂરી મળતાં એ ખરડો કાયદો થયો, જે હિંદ સ્વાતંત્ર્ય ધારા તરીકે ઓળખાયો, એમાં હિંદુસ્તાનના બે ભાગ કરવાની જોગવાઈ હતી તથા દેશી રાજ્યો માટે પણ જોગવાઈ કરવામાં આવી હતી. એ કાયદાનુસાર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી તમામ દેશી રાજ્યો પર બ્રિટિશ હકૂમતનો અંત આવતો હતો અને જે રાજ્યે ભારત અથવા તો પાકિસ્તાનમાં જોડાવું હોય તે જોડાઇ શકે. ૧૫ ઓગસ્ટ પહેલાં સામેલ થવાનું હતું. સરદાર પટેલની મહેનતથી મોટાભાગનાં રજવાડા ભારતીય સંઘમાં જોડાવા માંડયાં અને ભારતનો એક નકશો તૈયાર થવા માંડયો. જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાશે એવી હલચલ વેગ પકડી રહી હતી. ૧૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજાએ એક અખબારી યાદી જાહેર કરીને એને રદિયો આપ્યો હતો પણ ચિત્ર ઊંધું હતું. નવાબે જૂનાગઢ પાકિસ્તાનમાં નહીં જોડાય એવી અખબારી યાદી જાહેર કરી હતી પણ ભારતમાં જોડાવાની જાહેરાત જૂનાગઢે કરી નહોતી. અફવાબજાર ગરમ હતું.

૭-૮ જૂન ૧૯૪૭ના રોજ તળ મુંબઈના માધવબાગમાં કાઠિયાવાડ પ્રજા-સંમેલન મળ્યું હતું, જો જૂનાગઢ પાકિસ્તાનમાં જાય તો કટોકટીને પહોંચી વળવા કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કરવામાં આવી હતી, જેમાં રસિકલાલ પરીખ, જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણી હતા. ૧૯૩૯માં સ્થાપાયેલાં જૂનાગઢ રાજ્ય પ્રજામંડળને ફરી સક્રિય કરવાનું વિચારવામાં આવ્યું. જૂનાગઢ પ્રજામંડળે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને પટ્ટાભી સીતારામૈયાને ટેલિગ્રામ કરીને જૂનાગઢની બહુમતી પ્રજાનાં હિતમાં પોતાની વગનો ઉપયોગ કરવા વિનંતી કરી. આ સભાએ આવેદનપત્ર પાઠવીને જૂનાગઢ નવાબને ભારતમાં જોડાવા વિનંતિ કરી પણ નવાબ પાકિસ્તાનમાં જોડાવા માટે આંતરિક હિલચાલ કરી રહ્યા હતા, જેનું કારણ હતું જૂનાગઢ રાજ્યના દીવાન શાહનવાઝ ભુટ્ટો. જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય એ માટેનું કોઈ ભૌગોલિક કે સાંસ્કૃતિક કારણ નહોતું. જૂનાગઢમાં ૮૨ ટકા પ્રજા હિંદુ હતી, તે ભારતમાં જોડાવા માગતી હતી પણ ઇચ્છા પ્રગટ કરવાની શક્તિ નહીં. સામે પક્ષે નવાબ પણ નિર્ણય લેવામાં મોળા હતા, ભુટ્ટો એનો જ ફાયદો ઉઠાવતા હતા. સરદાર પટેલે નવાબને સમજાવવા વી. પી. મેનનને મોકલ્યા પણ ભુટ્ટોએ તેમને મળવા જ ન દીધા. આ તમામ હિલચાલ વચ્ચે નવાબે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી. દેશમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં.

જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાય તો દહેશત ફેલાશે એવા ભયથી લોકો શહેર છોડીને ચાલ્યાં ગયાં હતાં. વાટાઘાટ કે સમજૂતીથી આ સવાલ ઉકલે એમ નહતો, તેથી મુંબઇમાં 'જૂનાગઢ આરઝી હકુમત'ની રચના થઇ. એનું બાકાયદા પ્રધાનમંડળ તૈયાર થયું હતું. પ્રધાનમંડળમાં શામળદાસ ગાંધીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા. દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, ભવાનીશંકર ઓઝા, મણિલાલ દોશી, સુરગભાઈ વરુ, જશવંત મહેતા, સનત મહેતા વગેરેને હોદ્દા આપવામાં આવ્યા હતા. લડતનો પ્રારંભ થયો.

૩૦.૯.૪૭ના રોજ આરઝીના સૈનિકોએ રાજકોટમાં આવેલો ઉતારો કબજે કર્યો. એ પછી અમરાપુર, નવાગઢ, ગાઝકડા વગેરે ગામો કબજે થયાં. જૂનાગઢ તો સાવ ખાલી ભાસતું હતું. નવાબ તો કેશોદથી પ્લેન પકડીને કરાચી રવાના થઈ ગયા હતા. શાહનવાઝ ભુટ્ટો અને પોલીસ કમિશનર નકવી આરઝીનો પ્રતિકાર કરવા પ્રવૃત્ત થયા. એ વખતે કરાચી ભાગી ગયેલા નવાબે ભુટ્ટોને સંદેશ મોકલ્યો કે નિર્દોષ પ્રજાનું લોહી ન રેડાય તે માટે ભારત સરકારની શરણાગતિ સ્વીકારવી. ૯.૧૧.૧૯૪૭ના રોજ આરઝી હકૂમતનાં સૈનિકો જૂનાગઢમાં પ્રવેશ્યાં અને ઉપરકોટ પર ધ્વજ ફરકાવ્યો. એ જ વખતે શાહનવાઝ ભુટ્ટો કેશોદનાં એરપોર્ટ પરથી પ્લેન પકડીને પાકિસ્તાન પલાયન થઇ ગયા. રાજકોટના રિજિયોનલ કમિશનર નિલમભાઈ બુચે ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ વહીવટી કબજો લીધો. સરદાર પટેલ ૧૩.૯.૪૭ના રોજ જૂનાગઢ આવ્યા હતા અને પ્રજાને તેમજ ખાસ કરીને મુસ્લિમોને શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ તથા મિલિટરી શહેરમાં ગોઠવી દેવાઈ હતી.

લોકતંત્રની મહાનતા : રાજા નહોતા ત્યારે પ્રજાનો મત લેવામાં આવ્યો

જૂનાગઢમાં આઝાદીનો ધ્વજ લહેરાયો છતાં પણ પ્રજા ભારતમાં રહેવા ખુશ છે કે પાકિસ્તાનમાં જવા ઇચ્છે છે એ માટે ૨૦.૨.૪૮ના રોજ રેફરન્ડમ યોજવામાં આવ્યું હતું, જેનું પરિણામ ૧-૩-૧૯૪૮ના રોજ આવ્યું હતું, જેમાં પાકિસ્તાન તરફ માત્ર ૯૧ મત અને ભારત તરફ ૧,૯૦,૭૭૯ મત પડયા હતા. વિભાજન બાદ સિંધના કેટલાંક હિંદુઓ જૂનાગઢ આવ્યાં હતાં અને કુતિયાણા, બાંટવા વગેરે શહેરોમાં વસ્યાં હતાં.

નવાબ અને તેમના દીવાન પાકિસ્તાન ચાલ્યા ગયા પછી જૂનાગઢ તો આપોઆપ ભારતનો જ હિસ્સો હતું. આપણા દેશની લોકતાંત્રિક મહાનતા એ છે કે એ પછી પણ રેફરન્ડમ લેવામાં આવ્યું હતું અને જૂનાગઢ પાકિસ્તાનમાં જાય કે ભારત સાથે રહે એ માટે લોકોનો મત લેવામાં આવ્યો હતો. રાજા ન હોય છતાં પ્રજાનો મત લેવામાં આવ્યો એ દર્શાવે છે કે ભારત લોકતંત્રને કેટલું વરેલું છે. આ દેશ જગતમાં એનાં લોકતાંત્રિક મૂલ્યોને લીધે જ મહાન છે.

નવાબ મહાબત ખાને કરેલાં કાર્યો

જૂનાગઢમાં બાબીવંશનો શાસનકાળ ૨૦૦ વર્ષનો હતો. ૧૭૪૭-૪૮માં બહાદુરખાન બાબીએ જૂનાગઢની પ્રજાના સાથ-સહકારથી સ્થાપેલાં રાજ્યનો ૧૯૪૭માં પ્રજાના વિરોધનાં પરિણામે અંત આવ્યો.

શાહનવાઝ ભુટ્ટોની સલાહને અનુસરીને જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન-ત્રીજાએ પાકિસ્તાન તરફી વલણ અપનાવ્યું એ મહાન ભૂલ હતી. જૂનાગઢમાં બસ્સો વર્ષનાં નવાબી શાસન દરમ્યાન કેટલાંક નમૂનેદાર કામો થયા છે, જે છેલ્લા નવાબની ભૂલને કારણે દબાઇ ગયાં છે. આપણે પણ ઇતિહાસનું મંથન કરીને એ કાર્યો યાદ કરવાં જોઈએ. નવાબે કરેલી ભૂલ મહાન હતી પણ માત્ર એ ભૂલને આધારે જ તેમને મૂલવીએ અને તેમનાં સારાં કાર્યોને નજરઅંદાજ કરીએ એ ઇતિહાસનું ગેરવાજબી મૂલ્યાંકન કર્યું કહેવાય. આપણો દેશ તો લોકશાહી મૂલ્યોને વરેલો છે. નવાબ પલાયન થયા પછી પણ રેફરન્ડ્મ લઇને જૂનાગઢની જનતાનો મત લેવામાં માનતા હોઈએ તો બાબી નવાબોનાં સારાં કાર્યોને આપણે બિરદાવવાં રહ્યાં. એવાં કેટલાંક નમૂનેદાર કાર્યો જોઈએ.

પાકિસ્તાન રવાના થઇ ગયેલા નવાબ મહાબત ખાન ત્રીજાએ ૩૧.૦૩.૧૯૨૦ના રોજ ગાદી સંભાળી હતી. તેમણે ગાદી સ્વીકારતી વખતે કેટલીક નવાજેશો કરી હતી એ નોંધનીય છે, જેમ કે, ૧ સપ્ટેમ્બર ૧૯૨૦થી જૂનાગઢ રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત આપવામાં આવશે, સાથે સાથે અંગ્રેજીનું પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ પણ મફત અપાશે. દેશ જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે નવાબને શિક્ષણનું મૂલ્ય ખબર હતી.

ગિરનારમાં યાત્રીસુવિધા અને વ્યાવસ્થાના ભાગે યાત્રિકો પાસેથી વેરો વસૂલાતો હતો, જે મુંડકવેરા તરીકે ઓળખાતો હતો. ગામના યાત્રિકો અને ગામ બહારના યાત્રિકો માટે અલગ અલગ રકમ હતી. મહાબત ખાન-ત્રીજાએ શાસન હાથમાં લીધું એ પછી યાત્રાવેરો રદ કરી નાખ્યો હતો. એ રદ થયા પછી ગિરનારની વ્યવસ્થાને આંચ નહોતી આવવા દીધી.

ભારે વરસાદ પડે ત્યારે કઠિયારાઓ ગિરનારનાં જંગલમાં ન જઈ શકે, પરિણામે ખાધાખોરાકીના પ્રશ્ન ઊભા થાય. નવાબે એ કઠિયારાઓ માટે પેટિયાની વ્યવસ્થા કરી હતી. ચોમાસા દરમ્યાન તેમને પેટિયારૂપે નિશ્ચિત રકમ આપવામાં આવતી હતી. નવાબના સમયમાં પાણીના અવેડાઓની રખેવાળી કરનારાને પગાર ચૂકવાતા હતા. જૂનાગઢના વિલિંગ્ડન તળાવનો પાયો ૧૧.૫.૧૯૩૬ના રોજ નખાયો હતો. નવાબ મહાબત ખાન-ત્રીજાએ ગણેશપૂજા કરીને પાયો નાખ્યો હતો. એ તળાવના બાંધનારા ત્રણ એન્જિનિયર પૈકીના એક કે. જે. ગાંધી હતા, જેઓ અભિનેત્રી દીના પાઠકના પિતા હતા.

ચૂડાસમા કે મુઘલકાળમાં ગિરનાર પર રાજ્યવ્યવસ્થા કેવી હતી એ જાણવા મળતું નથી પણ બાબીકાળની વ્યવસ્થા અને દેખરેખની વિગતો મળે છે. ૧૮૯૭માં ગિરનારના દરેક ધર્મસ્થાનકો દર્શાવતો અને હક્ક-હિસ્સાની સમજૂતી આપતો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે વિવાદ થાય ત્યારે એ નકશાના આધારે નિરાકરણ લાવવવામાં આવતું હતું. મતલબ કે રાજ્યવ્યવસ્થાના દસ્તાવેજીકરણનું કામ નવાબીકાળમાં થયું હતું.

નવાબ મહાબત ખાન-ત્રીજાને કૂતરાં પાળવાનો જબરો શોખ હતો. તેમની પાસે ઢગલાબંધ કૂતરાં હતાં, પણ તેમને ગાયો પાળવાનો ય શોખ હતો. જેણે નવાબ સામે આરઝી હકૂમત સર્જીને જંગ માંડયો હતો એ રતુભાઈ અદાણીએ તેમનાં પુસ્તક 'સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ'માં લખ્યું છે કે 'નવાબનો કૂતરાંનો શોખ અતિરેકને કારણે ગવાઈ ગયો, તેમને ગાયોનો પણ એટલો જ શોખ હતો. ગૌપાલન અંગેનું તેમનું જ્ઞાાન અદ્ભુત હતું. એમની ગૌશાળામાં ગીર ઓલાદની ચડિયાતી ગાયોની સંખ્યા સારી એવી હતી.

૧૯૩૫માં ગિરનાર પર મસ્જિદ હોવાનો વિવાદ 'જમિયલતુલ મુસ્લેમિન' સંસ્થાએ ચગાવ્યો ત્યારે એ સંસ્થાને વિખેરી નાખવાનો આદેશ અપાયો હતો. વિવાદને મુસ્લિમ શાસક નવાબે તટસ્થતાથી દાબી દીધો હતો. એ વખતે 'દીન' નામનાં સાપ્તાહિકમાં નવાબ વિરુદ્ધ ખૂબ લખાયું હતું ત્યાં સુધી લખાયું હતું કે નવાબીતંત્ર હિંદુવાદી બની ગયું છે.

કાઠિયાવાડમાં આઝાદી આવી ત્યાં સુધી દલિતો પર કેટલાક પ્રતિબંધ હતા. દલિતો ગામના કૂવે કે મંદિરોએ જઇ શકતા નહોતા. દુકાનદાર પાસે કોઇ ચીજવસ્તુ ખરીદવા જાય તો તેના પૈસા પણ પાણીની છાંટ નાખીને દૂરથી જ લેવાતા હતા. રજવાડાઓના એ સમયમાં દલિતો માટે થોડી સગવડનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ જૂનાગઢના નવાબ મહાબત ખાન-બીજાએ કર્યું. જૂનાગઢમાં એ વખતે હોળી નિમિત્તે દલિતોને ગાળો દેવાનો અવ્યવહારૂ રિવાજ હતો. નવાબે ૧૮૬૯માં એ રિવાજથી બચાવવા સમાન કરવાનો કાયદો ઘડયો હતો. યોગાનુયોગ જુઓ કે એ જ વર્ષે પોરબંદરમાં ગાંધીનો જન્મ થયો હતો.

નવાબીકાળમાં ૧૯૩૮માં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે હરિજનોને મકાન બાંધવા જમીન શહેરમાં લેવી હોય તો અન્ય લોકો કરતાં અડધા ભાવે આપવાનું નક્કી કરીને તેમને શહેરમાં વસવાની સગવડ કરવામાં આવી હતી.

ગાંધીજી સાથે પણ નવાબને સારા સંબંધ હતા. હરિજનસેવાની પ્રવૃત્તિ માટે ૨૭.૧૦.૧૯૩૮ના રોજ નવાબે ૧,૫૦૦ રૂપિયા મોકલ્યા હતા, જેનો આભાર માનતો પત્ર પણ ગાંધીજીએ તેમને લખ્યો હતો.       

સાલેભાઈની આવડી એટલે કેસર કેરી

જૂનાગઢ-ગીર કેસર કેરી માટે ખૂબ વિખ્યાત છે. એ કેસર કેરીની કલમો નવાબકાળમાં વિકસાવાઇ હતી. નવાબે મોતીબાગ, સકરબાગ, પાઈબાગ વગેરે તૈયાર કરાવ્યા હતા, ત્યાં વિવિધ કેરીઓની કલમ ઉછેરવામાં આવી હતી. કેસર કેરી નવાબના સમયમાં આવી હતી. એ વખતે 'સાલેભાઈની આવડી'ના નામે મશહુર હતી.

જૂનાગઢની ધરોહર તરફ ધ્યાન દેવાની જરૂર છે

જૂનાગઢમાં નવાબીકાળના બેનમૂન દરવાજા અને મકબરાઓ છે. એવા દરવાજા અને કોતરણીવાળા મહાબત ખાનના અને બ્હાઉદ્દીન મકબરા ધરોહર છે પણ અફસોસ કે એની જાળવણી પ્રત્યે ભયંકર બેદરકારી રાખવામાં આવી રહી છે. માત્ર 'રક્ષિત સ્મારક'નું પાટિયું મૂકી દેવાથી સ્મારકનું રક્ષણ થતું નથી. અશોકના શિલાલેખની છત બે વર્ષ પહેલાં તૂટી ગઇ પછી એ મહાન શિલાલેખ અવાવરૂ અવસ્થામાં પડયો છે. આ સ્થળોની માવજત કરીને જૂનાગઢને મહત્ત્વનાં ટૂરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી શકાય એમ છે. એ સરવાળે રાજ્યની તિજોરીના લાભમાં છે. જૂનાગઢને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના પ્રયાસ થયા જ છે, યાત્રિકોની સંખ્યા વધી છે, પણ હજી થોડા વધારે પ્રયાસની જરૂર છે.

સંગીતરત્ન ઉ.અબ્દુલ કરીમ ખાન અને જૂનાગઢ

સંગીત દિગ્ગજ પંડિત ભીમસેન જોશી અને વિદુષી ગંગુબાઈ હંગલ જેવાં શાસ્ત્રીય સંગીતજ્ઞાો સંગીતના કિરાણા ઘરાના સાથે નાતો ધરાવે છે. કિરાણા ઘરાનામાં ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. પંડિત ભીમસેન જોશીના ગુરુ પં. સવાઈ ગાંધર્વ હતા. પં. સવા ગાંધર્વના ગુરુ ઉ.અબ્દુલ કરીમ ખાન હતા. મજાની વાત એ છે કે ઉ. અબ્દુલ કરીમ ખાન છેલ્લા નવાબના કાળમાં જૂનાગઢ વસવાટ કરી ચૂક્યા છે. ઉપરાંત સેનિયા ઘરાનાના ઉસ્તાદ ગુલામઅલી કામીલ પણ જૂનાગઢમાં વસવાટ કરી ચૂક્યા છે.