Thursday 8 December 2016

સામાન્ય જ્ઞાન

૧.   અહલ્યાબાઈ હોલ્કર ક્યાં મરાઠા રાજ્યની રાણી હતી?
-ઇન્દોર

૨.   પ્રાચીન નગર તક્ષશિલા કોની વચ્ચે આવેલું હતું?
-સિંધુ અને જેલમ

૩.   એક પ્રહર એટલે કેટલા કલાક થાય?
-૩ કલાક

૪.   લોકસભાના અધ્યક્ષને દર મહિને કેટલો પગાર આપવામાં આવે છે?
-₹ ૧,૨૫,૦૦૦

૫.   ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાતના નેતા તરીકે બહાર આવ્યા તે પૂર્વે કઈ જગ્યાએ રચનાત્મક આશ્રમ સંભાળતા હતા?
-નેનપુર

૬.   મેનીનજાઈટસ રોગ શરીરના ક્યાં ભાગને અસર કરે છે?
-મગજ

૭.   શેની હાજરીને કારણે શરીરમાં લોહી જામતુ નથી?
-હેપેરીન

૮.   ક્યાં સરોવરમાં પરિકુંડ અને માલુડ દ્વીપ છે?
-ચિલ્કા

૯.   NTPC નું પૂરું નામ શું છે?
-નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન