Thursday 30 June 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.   ટોલેમીએ પૃથ્વીના અક્ષાંશ અને દેશોના સ્થાનો વિષે માહિતી આપી હતી.

૨.   ઈ.સ.પૂર્વેની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં જન્મેલા થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ્દ ગણવામાં આવે છે.

૩.   ઉત્તરના જમીનસમૂહને 'લોરેશિયા'અને દક્ષિણના જમીન સમૂહને 'ગોંડવાનાંલેન્ડ'કહે છે.

૪.   પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ઇવાન પેટ્રોવીચ પાવલોવ રશિયાનો વતની હતો.

૫.   વેગનરને ઋતુવિજ્ઞાની તરીકે ઓળખવામાં આવે છે.

૬.   રિકટર માપક્રમ ભૂકંપની તીવ્રતા અને મર્કાલી માપક્રમ ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે.

૭.   સમગ્ર એશિયામાં ઊંચામાં ઊંચું પાટનગર ભુતાનનું થિમ્ફૂ છે.

૮.   મધ્ય એશિયાના અઝરબૈજાન દેશનું પાટનગર બાકૂ સમુદ્રસપાટી કરતા ૨૮ મીટર નીચે છે.

૯.   અમેરિકી પ્રમુખ જેમ્સ ગારફીલ્ડ પોતાના એક હાથે ગ્રીક અને બીજા હાથે લેટિન ભાષામાં બહુ સહજતાપૂર્વક લખી શકતા હતા.

૧૦.   ઉપનિષદ પરંપરામાં અધ્યયન પદ્ધતિ પર વધુ ભાર મુકવામાં આવતો હતો.

★શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦★

Wednesday 29 June 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.  ઉદયભૂમિ કોનું સમાધિ સ્થળ છે?
-કે.આર.નારાયણન

૨.  રાવી નદીનું પ્રાચીન નામ શું ?
-પરૂષણી

૩.  ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સૌથી યુવા અધ્યક્ષ કોણ હતું?
-અબુલ કલામ આઝાદ

૪.  ટીપું સુલતાનનો દરિયા દોલત મહેલ ક્યાં આવેલ છે?
-શ્રીરંગપટ્ટનમ(કર્ણાટક)

૫.  ભારતમાં પારસી તહેવાર નવરોઝ શરુ કરાવનાર કોણ હતું?
-ગ્યાસુદીન બલ્બન

@શૈલ@

૬.  તરંગી સુલતાન તરીકે કોણ જાણીતું હતું?
-મહંમદ બિન તુઘલખ

૭.  દક્ષિણના તાજમહલ તરીકે ઓળખાતું સ્થાપત્ય ક્યુ?
-બીબી કા મકબરા(ઓરંગાબાદ)

૮.  મીનળદેવીની સમાધિ ક્યાં આવેલ છે?
-ઘેલા સોમનાથ (જસદણ)

૯.  વલ્લભસાગર સરોવર કઈ નદી પર આવેલ છે?
-તાપી

૧૦.  ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ક્યાં યોજાઈ છે?
-મોઢેરા

@શૈલ@

Tuesday 28 June 2016

સામાન્ય જ્ઞાન(ગુજરાતના જિલ્લાઓ -વિભાજન)

@શૈલ@

૧.  બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થપના થઇ પછી સૌથી પહેલો કયો નવો જીલ્લો બનાવાયો?
-ગાંધીનગર

૨.  ગાંધીનગર બાદ ઈ.સ.૧૯૬૬ માં બીજા ક્યા જીલ્લાની રચના કરવામાં આવી હતી?
-વલસાડ

૩.  બીજી ઓક્ટોબર ૧૯૯૭ ના રોજ બીજા કુલ કેટલા નવા જીલ્લાની રચના કરવામાં આવી હતી?
-૫ જિલ્લાઓ

૪.  ઈ.સ.૨૦૦૦ માં બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાંથી કયા નવા જીલ્લાની રચના કરાઈ હતી?
-પાટણ

૫.  કયા જીલ્લાનું વિભાજન કરીને અલગ દાહોદ જીલ્લો બનાવાયો હતો?
-પંચમહાલ
@શૈલ@
૬.  'કયા જીલ્લાનું વિભાજન કરીને તાપી જીલ્લો બનાવાયો હતો?
-સુરત

૭.  હાલમાં અમદાવાદ અને ભાવનગર જીલ્લાનું વિભાજન કરીને કયો નવો જીલ્લો બનાવાયો છે?
-બોટાદ

૮.  ગીર સોમનાથ જીલ્લાનું વડું મથક કયું છે?
-વેરાવળ

૯.  પંચમહાલ અને ખેડા જીલ્લાનું વિભાજન કરીને કયો નવો જીલ્લો બનાવાયો છે?
-મહીસાગર

૧૦.  ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ નવા કેટલા જીલ્લાની રચના કારાઈ?`
-૭ જિલ્લાઓ

@શૈલ@

Monday 27 June 2016

સામાન્ય જ્ઞાન

૧.'સંગીતની કઈ શૈલી સૌથી પ્રાચીન માનવામાં આવે છે ?
-દ્રુપદ

૨.કયો સુફી સંપ્રદાય બિહારમાં લોકપ્રિય હતો ?
-ફિરદૌસી

૩.ઈ.સ.૧૫૬૫ માં કયા સ્થળ પર થયેલ યુદ્ધ પછી વિજયનગર સામ્રાજ્યનું પતન થયું હતું ?
-તાલીકોટાના

૪.કયા પ્રકારના મંદિરની રચનામાં 'નાગર શૈલી' અને 'દ્રવિડ શૈલી' બંનેની વિશેષતા છે ?
-બદામી

૫.યક્ષગાન કયા રાજ્યનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે ?
-કર્ણાટક

૬.મગધ રાજ્યની સર્વપ્રથમ રાજધાનીનું નામ શું હતું ?
-ગીરીવ્રજ

૭.કયા શાસકે સૌપ્રથમ પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી હતી ?
-ઉદયને

૮.તજ - ઉલ મસ્જીદ કયા શહેરમાં આવેલી છે ?
-ભોપાલ

૯.પ્રાચીનકાળમાં સ્તૂપ અને પૂજા કક્ષવાળી ગુફાઓને શું કહેવામાં આવતું ?
-ચૈત્ય

૧૦.ભારતની સૌથી મોટી પણ અધુરી મસ્જીદ કઈ છે ?
-તજ-ઉલ-મસ્જીદ

સામાન્ય જ્ઞાન

૧.મદુમલાઈ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?
-તામીલનાડુ

૨.કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઇ હતી?
-1206

૩.અકબરના શાસનકાળમાં 'મહાભારતનું' ફારસી ભાષામાં થયેલ ભાષાંતર કયા નામે ઓળખાય છે ?
-રજમનામા

૪.દક્ષિણ ભારતના મંદિરો તેના કયા ભવ્ય પ્રવેશદ્વાર માટે ખાસ જાણીતા છે?
-ગોપુરમ

૫.આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખાને ટુકમાં શું કહેવાય છે?
-IDL

૬.મધ્યકાલીન રાજપૂત વંશના શાસકોમાં બુંદેલખંડમાં કોનું શાસન હતું?
-ચંદેલો

૭.મહારાણા પ્રતાપે કોની આર્થિક મદદથી ફરીથી સૈન્ય ઉભું કરી મુઘલો સામે લડ્યા હતા?
-ભામાશા

૮.અકબરના ઉછેરની અને રક્ષણની જવાબદારી કોને ઉપાડી હતી?
-બહેરામખાન

૯.અમૃતસરની સંધી મહારાજા રણજીતસિંહ અને કોની વચ્ચે થઇ હતી ?
-લોર્ડ મિન્ટો

૧૦.કયા મુઘલ શાસકની યાદશક્તિ ગજબની હતી?
-ઔરંગઝેબ

સામાન્ય જ્ઞાન(બંઘારણ)

  1. ઇ. સ. ૧૮૯૫માં બાલ ગંગાધર તિલકે મૂળભૂત અધિકારોની માંગ કરી હતી.
  2. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પંચની સ્થાપના ઇ. સ.૧૯૫૫ માં થઇ હતી.
  3. ભારતીય બંધારણમાં અનુચ્છેદ -૩૩૮ અંતર્ગત અનુસૂચિત જતી માટે એક રાષ્ટ્રીય પંચની જોગવાઈ થયેલ છે.
  4. ભારતીય બંધારણનો ૧૦૦ મો સુધારા વિધેયક ભારત બાંગ્લાદેશ વચ્ચે ભૂમિ સીમા સમજૂતી(LBA-લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ) સાથે સંબધિત છે.
  5. મહાત્મા ગાંધીના સિધ્ધાંતોને આધારે શરુ થયેલ લોક અદાલતની શરૂઆત ૧૪ માર્ચ,૧૯૮૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢ ખાતે થઈ હતી.
  6. રાજયમાં રાજ્યપાલ પદની જોગવાઈ અનુચ્છેદ -૧૫૩ માં છે.
  7. જાહેર હિસાબ સમિતિમાં ૧૯૬૭ થી વિરોધપક્ષના કોઈ પણ સભ્યને તેનો અધ્યક્ષ બનાવવામાં આવે છે.
  8. રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર ૨૨ માર્ચ ૧૯૫૭ ના રોજ થયો હતો.
  9. મુસદ્દા સમિતિની રચના ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ના રોજ થઇ હતી.
  10. ભારતીય બંધારણ વિશ્વના ૬૦ જેટલા દેશોના બંધારણ પરથી બનાવાયું હોવાથી તેને 'બેગ ઓફ બોરોઇન્ગ્સ' પણ કહેવાય છે.
@શૈલ ૫રમાર@

Sunday 26 June 2016

MTCR & NSG

आइए आपको बताते हैं कि MTCR और NSG में क्या फर्क है।
-शैल-
■पहले बात करते हैं MTCR (Missile Technology Control Regime)की-■

◆यह ग्रुप को 1987 में सात देशों ने मिलकर बनाया था। ग्रुप में कनाडा, फ्रांस, जर्मनी, इटली, जापान, ब्रिटेन और यूएस शामिल थे। इस ग्रुप का मकसद ही था कि हथियारों की अंधी दौड़ में शामिल होने से बचा जाए।
◆यह 1987 में बना था। इसमें फिलहाल 34 देश हैं।

◆इसका मकसद मिसाइलों का कम से कम इस्तेमाल है। यह ग्रुप केमिकल, बायलोजिकल और न्यूक्लियर मिसाइल को बनाने और उनका इस्तेमाल करने को कम करना चाहता है।

◆इसमें शामिल होने वाले देश की नीतियों में ब्लास्टिक मिसाइल, क्रूज मिसाइल और ड्रोन्स को एक्सपोर्ट करने का प्रावधान शामिल होना चाहिए।

★NSG★(Nuclear Suppliers Group)
@शैल@
●1974 में इसे बनाया गया था। अमेरिका की तरफ से इसे बनाने पर जोर भारत के परमाणु परीक्षण के बाद ही दिया गया था।
●फिर 48 देशों के संगठन ने मिलकर NSG का निर्माण कर लिया गया। इसमें फैसला लिया गया कि सभी देशों को कम से कम परमाणु शक्ति सौंपी जाएगी।
●साल 2008 से भारत इसमें जाने की कोशिश कर रहा है, पर परमाणु अप्रसार संधि (NPT) को भारत ने साइन करने से मना कर दिया।

●इस संधि के मुताबिक, जो इस पर साइन करेगा उसे अपने सारे परमाणु हथियार बर्बाद करने पड़ेंगे। पाकिस्तान जैसे पड़ोसी के होते हुए भारत परमाणु हथियार निरस्त करने का खतरा मोल नहीं लेना चाहता।

●इसको लेकर चीन के अलावा 7 और देशों ने भारत को NSG में शामिल करने से मना कर दिया।

@शैल@

સામાન્ય જ્ઞાન

૧.જ્વાળામુખી પર્વત માઉન્ટ સેન્ટ હેલ્સ ક્યા આવેલો છે ?
-યુએસએ

૨.લોકમાન્ય તિલકે કયું વર્તમાનપત્ર શરુ કર્યું હતું ?
-ધ મરાઠા

૩.'ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે?
-નર્મદા

૪.ઈંગ્લેન્ડના હાઉસ ઓફ કોમન્સ દ્વારા કયા ગવર્નર ઉપર મહાભિયોગ ચલાવવામાં આવ્યો હતો ?
-વોરેન હેસ્ટીન્ગ્ઝ

૫.માય મ્યુઝીક માય લાઈફ' પુસ્તક કઈ વ્યક્તિનું જીવન-ચરિત્ર દર્શાવે છે ?
-પંડિત રવિશંકર

૬.'રેડીઓ કાર્બન ડેટિંગમાં કયો સમસ્થાનિક(આઈસોટોપ) વપરાય છે ?
-કાર્બન ૧૪

૭.કોઈ પણ યાદીમાં જે બાબતોનો સમાવેશ થતો ન હોય તે અંગેના કાયદા ઘડવાની સત્તા કોની હોય છે?
-વિધાનસભા

૮.'ભારતના કયા રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે પણ રહેલા?
-નીલમ સંજીવ રેડ્ડી

૯.વિશ્વની સૌથી ઉંચી ગાંધી પ્રતિમા ભારતના કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે ?
-પટના

૧૦.જુનાગઢ પાસેના કયા યાત્રાધામમાં તુલસીના અસંખ્ય છોડ જોવા મળે છે?
-તુલસીશ્યામ

@શૈલ@

Thursday 23 June 2016

સામાન્ય જ્ઞાન(કરંટ અફેયર્સ)

@શૈલ@

૧.  ભારતમાં બ્રિક્સ બેંકની પ્રથમ ભાગીદાર કઈ બેંક બની?
-ICICI બેંક

૨.  દેશમાં ૧ જાન્યુઆરી ૨૦૧૭ થી  કયો નંબર  ઇમરજન્સી તરીકે અમલી બનશે?
-૧૧૨ નંબર

૩.  ક્યાં વિભાગ દ્વારા ઓનલાઈન ઓર્ડરથી ગંગાજળની હોમ ડિલિવરી કરવામાં આવશે?
-ઇન્ડિયન પોસ્ટ

૪.  મહિલા પ્રવાસીઓને અનુલક્ષીને રાજસ્થાન રાજ્ય પરિવહન વિભાગ દ્વારા ૨૫-મે ૨૦૧૬ માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ૨૦ બસોનો આરંભ કરાવ્યો તે બસનું નામ શું રાખવામાં આવ્યું?
-નિર્ભયા

૫.  ૨૯ મે ના રોજ નવ કોચ ધરાવતી ટેલ્ગો ટ્રેનને ૪૫૦૦ એચપીના ડીઝલ એન્જિન સાથે ૯૦ કિમી ક્યાંથી ક્યાં ટ્રેક પર પ્રાયોગિક પરીક્ષણ કર્યું?
-બરેલીથી મુરદાબાદ (યુ.પી.)
@શૈલ@
૬.  આણંદ જિલ્લાના મઘરોલ ગમે ગુજરાતનું સૌથી ઊંચું ભીતચિત્ર તૈયાર થયું તે ચિત્રના શીર્ષકનું નામશું છે?
-ધ પ્રાઇડ

૭.  ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યલયને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમનું ક્યુ સર્ટિફિકેટ મળ્યું?
-ISO 9001:2015

૮.  ક્યાં સાહિત્યકારને પ્રથમ સાહિત્ય રત્ન એવોર્ડ -૨૦૧૬ એનાયત કરવામાં આવ્યો?
-ગુણવંત શાહ

૯.  આસામ રાજ્યના પહેલી વખત ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે  કોણે શપથ લીધા?
-સર્બાનંદ સોનોવાલ

૧૦.  ગીર સોમનાથ જિલ્લાની તાલાલા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોણ ચૂંટાઈ આવ્યું?
-ગોવિંદભાઈ પરમાર

@શૈલ@

સામાન્ય જ્ઞાન

@શૈલ પરમાર@

૧.અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ક્યાં તળાવને ઓળખવામાં આવે છે?
-મુનસર તળાવ(વિરમગામ)

૨.ગાંધીજી અને રવિશંકર મહારાજનો મેળાપ ક્યાં સત્યાગ્રહ દરમ્યાન થયો હતો?
-ખેડા સત્યાગ્રહ

૩.વિશ્વ સ્તરે ૪ ફેબ્રુઆરી ૨૦૧૬ ના વિશ્વ કેન્સર દિવસનો વિષય કયો હતો?
-વી કેન,આઈ કેન.(WE CAN I CAN)

૪.સાધુઓના મોસાળ તરીકે ક્યુ સ્થળ જાણીતું છે?
-સિદ્ધપુર

૫.ભારતના ક્યાં રાજ્યને વિકાસના એન્જિનની ઓળખ પ્રાપ્ત થઇ છે?
-ગાંધીનગર

૬.વિશ્વનો સૌથી મોટો અને ભારતનો પ્રથમ ગેસ આધારિત સ્પૉન્જ આયર્નં પ્લાન્ટ ક્યાં આવેલ છે?
-હજીરા

૭.UNO દ્વારા ૨૦૧૬ ના વર્ષને ક્યાં વર્ષ તરીખે જાહેર કરવામાં આવેલ છે?
-આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ

૮.ઓફશોર પેટ્રોલ જહાજ ICGS શૌર્યનું લોકાર્પણ ક્યાંથી થયું?
-ગોવા

૯.બાળકોને સાત પ્રકારની ગંભીર બીમારી સામે લડવા માટે રાજ્ય સરકારની રસીકરણ યોજનાનું નામ શું છે?
મિશન ઇન્દ્રધનુષ

૧૦.'હૃદયત્રિપુટી' અને 'ફકીરી હાલ'જેવા કાવ્યોની રચના કોણે કરેલ છે?
-કલાપી

@શૈલ પરમાર@

Wednesday 22 June 2016

સામાન્ય જ્ઞાન(વિજ્ઞાન)


૧.લોહી ગંઠાવાની પ્રક્રિયામાં 'ફાઈબ્રીનોજેન' નામનું તત્વ ભાગ લે છે.

૨.પિનાક એ 'મલ્ટી બેરલ રોલેટ પ્રક્ષેપણ સિસ્ટમ' છે.

૩.'નિશાન્ત' એ માનવ રહિત એરિયલ વ્હીકલ છે.

૪.'DART'એ સુનામીની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ છે.

૫.'આઈ.એન.એસ.અરિહંત' એ ભારતની સર્વપ્રથમ સ્વદેશ નિર્મિત અણુ સબમરીન છે.

@શૈલ@

૬.હેવી વોટરનું બિજુ નામ 'ડ્યુટેરિયમ' છે.

૭.એમોનિયાની બનાવટમાં 'Fe3O4' ઉદ્દીપક વપરાય છે.

૮.થાયરોક્સિન અંત:સ્ત્રાવની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે.

૯.ઇલેક્ટ્રિક સગડી,થર્મોસ,સોલાર હોટર હિટર વગેરેમાં 'ગ્લાસવુલ'નામના ગ્લાસનો ઉપયોગ થાય છે.

૧૦.રુધિરના ગાળણની ક્રિયા મુત્રપિંડ માં થાય છે.

૧૧.પોખરણ અણુ ધડાકા સાથે 'ડૉ. અબ્દુલ કલામનું' નામ જોડાયેલ છે.

@શૈલ@

Tuesday 21 June 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
-પુરુસોત્તમદાસ ત્રિકમદાસ

મહાગુજરાત જનતા પરિષદની ચૂંટણીમાં અનામત ઉમેદવાર માટેનું પ્રતીક શું હતું?
-સિંહ

ગુજરાતનું સૌપ્રથમ રાજભવન ક્યાં હતું?
-અમદાવાદના શાહીબાગના બંગલામાં

ગુજરાતમાં સૌથી છેલ્લે ક્યાં મુખ્યમંત્રીના સમયમાં અને ક્યાં વર્ષે રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું હતું?
-સુરેશ મહેતા (સપ્ટેમ્બર ૧૯૯૬)

ક્યાં મુખ્યમંત્રીના સમયમાં માધ્યમિક શિક્ષણ(૧૯૭૧)મફત જાહેર થયું?
-હિતેન્દ્ર દેસાઈ

'નયા ગુજરાત' સ્વપ્ન ક્યાં મુખ્યમંત્રી સાથે સંકળાયેલું છે?
-ચીમનભાઈ પટેલ

નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો?
-પુરુસોત્તમ માવળંકર

કોયલી રિફાઇનરીનું કામ ક્યાં મુખ્યમંત્રીના શાસનમાં શરુ થયું ?
-ડૉ. જીવરાજ મહેતા

ક્યાં મુખ્યમંત્રીના સમયગાળામાં કન્યાઓને યુનિવર્સિટી સુધી મફત શિક્ષણની યોજના દાખલ થઇ?
-માધવસિંહ સોલંકી

ક્યાં મુખ્યમંત્રીના શાસનમાં ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઇ?
-ઘનશ્યામભાઈ ઓઝા

★શૈલ પરમાર★

સામાન્ય જ્ઞાન

@શૈલ પરમાર@

૧.'હું માનવજાતિ, પશુજાતિ, પંખીજાતિ જેવા ભેદમાં માનું છું ખરો, પણ મનુષ્ય મનુષ્ય વચ્ચે જન્મના આધારે ઉભા કરવામાં આવેલ જાતિભેદમાં માનતો નથી'- આ વિચસર વહેતો મુકનાર કોણ હતું?
-સ્વામી દવાનંદ સરસ્વતી

૨.નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ છે?
-ભગ્ન પાદુકા

૩.બાળકને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે?
-૧૫ જુન ૨૦૧૦

૪.મંદબુદ્ધિના અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક યુવતીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવાની રાજ્ય સરકારની યોજના કઈ?
-ઉમંગ

૫.ગીરની 'ચારણ કન્યા'જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું?
-હિરબાઈ

૬.નવનિર્માણ આંદોલન ક્યાં હેતુ માટે થયું હતું?
-મોંઘવારી હટાવવા

૭.'સુરક્ષિત માતૃત્વ દિવસ'કોની સ્મૃતિમાં ઉજવાય છે?
-કસ્તુરબા ગાંધી

૮.શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવન ચરિત્રના લેખકનું નામ શું?
-અમૃત મોદી

૯.ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં કઈ સંસ્થા ડૉ. આંબેડકર એવોર્ડ આપે છે?
-ભારતીય દલિત સંઘ

૧૦.શૈવધર્મના પશુપાત સંપ્રદાયના પર્વતક તરીકે કોને ઓળખવામાં આવે છે?
-લકુલીશ

@શૈલ પરમાર@

Monday 20 June 2016

સામાન્ય જ્ઞાન

◆શૈલ પરમાર◆

★વિશ્વ યોગ દિન ઉજવણી અતંર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂર્યનમસ્કાર ટપાલ ટિકિટ લોન્ચ કરી.

★ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી ?
– મેજર મોહનસિંગે

★મરાઠી માણસનાં, ભૂમિપુત્રોનાં ન્યાયી હકો માટે લડનારી 'શિવસેના'ની તા.૧૯ જૂન ૧૯૬૬નાં રોજ સ્થાપના થઈ હતી.

★'મને મળવું જોઈતું હતું એ બધું જ સન્માન મળી ગયું છે.' એવું વાક્ય કોણે કહ્યું હતું?
-સત્યેન્દ્રનાથ બોઝ

★ગ્રામ્ય શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે?
-૯ સભ્ય

★ચૂંટણી તથા વસ્તી ગણતરી અને આપત્તિ જેવી બિન શૈક્ષણિક કામગીરી કઈ કલમ અંતર્ગત શિક્ષકને સોંપવામાં આવે છે?
-કલમ ૨૭

◆શૈલ પરમાર◆

★પુરા પગારની ૧ વર્ષની નોકરી કર્યા બાદ શિક્ષકને પિતૃત્વની કેટલી રજા  મળવાપાત્ર છે?
-૧૫ દિવસ

★DISE ફોર્મમાં જે તે વર્ષની વિગત ક્યાં માસની સ્થિતિએ આપવાની હોઈ છે?
-૩૦ સપ્ટેમ્બર

★પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલી છાબડીઓ નક્કી કરવામાં આવી છે?
-કુલ ૬

◆શૈલ પરમાર◆

Sunday 19 June 2016

સામાન્ય જ્ઞાન (શિક્ષણ)

★શૈલ પરમાર★

૧.૧૯૬૨ માં સ્ટેટ ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન (SIE) નામે અમદાવાદમાં સંસ્થા શરુ થઇ હતી,જે ૧૯૮૮ માં (SIE)નું GCERT નામ કરાયું અને ૧૯૯૭ માં આ સંસ્થા અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી.

૨.GCERTનું મુખ્ય ધ્યેય મંત્ર 'તેજસ્વિનાવધીતમસ્તુ' છે.

૩.ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૨૨માં  આશ્રમશાળા પંચમહાલના મીરાખેડીમાં સ્થાપવામાં આવી હતી તેનું સંચાલન ઠક્કરબાપા સંભાળતા હતા.

૪.ADEPTS નું ફુલ ફોર્મ
-Advancement of educational performance teachers support.
શૈલ
૫.પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા રમતોત્સવનો કાર્યક્રમ ક્યાં વર્ષથી અમલી બન્યો?
-૨૦૦૨/૦૩

૬.BISAGનું વેબ પોર્ટલ શું છે?
-www.bisag.gujarat.gov.in

૭.કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે ખાસ રજા સ્ત્રી કર્મચારીને કેટલી મળવાપાત્ર છે?
-૧૪ દિવસ

૮.શૈક્ષણિક વર્ષ દરમ્યાન ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માં કામકાજના કેટલા-કેટલા દિવસો હોય છે?
-૨૦૦/૨૨૦

૯.પ્રવેશોત્સવની ઉજવણી માટે શાળા દીઠ કેટલું અનુદાન અપાય છે?
-૱.૫૦૦

૧૦.ક્યા ઠરાવ અંતર્ગત શાળામાં મોબાઈલ વાપરવા પ્રતિબંધ છે?
-૨૮/૭/૨૦૧૦

◆શૈલ પરમાર◆

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.કયા શહેરને અમેરિકાના તલાશા શહેરનું સિસ્ટર સીટી બનાવશે?
-પાટણ શહેરને

૨.ઇંધણા વીણવા ગઈ તી .....ના સર્જક કોણ છે?
-રાજેન્દ્ર શાહ

૩.ભૂતપૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહ ની આત્મકથા કઈ છે?
-'વન લાઈફ ઈઝ નોટ ઈનફ'

૪.હિન્દી ભાષાનું પ્રથમ અખબાર ક્યાંથી શરૂ થયું હતું?
-ઉદંત માર્તડ (ઊગતો સૂરજ)કલકત્તાથી શરૂઆત

૫.કયો પર્વત હિમાલયના પુત્ર તરીકે ઓળખાય છે?
-આબુ પર્વત
★શૈલ પરમાર★
૬.ખેડૂતોની મદદ માટે કઈ વેબપોર્ટલ શરૂ કરવામાં આવી છે?
-ગ્રામ સંજીવની વેબપોર્ટલ

૭.નિરમા યુનિવર્સીટીના સ્થાપક ચાન્સેલર કોણ હતા? (જે ગુજરાત યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ પણ હતા.)
-ડૉ.એન.વી.વસાણી

૮.કેન્દ્ર સરકારે કોના જન્મ દિવસને "ગુડ ગવર્નસ ડે"તરીકે ઉજવે છે?
-અટલ બિહારી વાજપેયી(ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતના વયોવૃદ્ધ નેતા)

૯.અંગ્રેજીમાં સૌથી વધારે કયા આલ્ફાબેટનો ઉપયોગ થાય છે?
-ઈ(E)

૧૦.વાસ્કો-દ-ગામા કોની સહાયથી ભારત આવવા સફળ થયો? 
–અહમદ ઇબ્ન મજીદની

★શૈલ પરમાર★

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.ભારતને રશિયા તરફ્થી મળેલ પરમાણુ સબમરીનનું નામ શું છે?
-આઈએનએસ-ચક્ર

૨.ટાઇટેનિક સ્ટીમરની જેમજ તા-૧૩-૧-૨૦૧૨ ના રોજ એક લકઝરી સ્ટીમરે જલસમાધિ લીધી તેનું નામ?
-કોસ્ટા કોનકોર્ડિયા.

૩.સામાજિક સમરસતાના જનનાયક તર્રીકે કોણ ઓળખાય છે?
-ડૉ.બાબાસાહેબ આંબેડકર

૪.કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી?
–મેકલેન્ડ

૫.કોના મત મુજબ રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલ, અપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો?
–પંડિત મોતીલાલ નેહરુના
શૈલ
૬.કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાત વર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી?
–માધવસિંહ સોલંકી

૭.વિધાનપરિષદની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ?
-૪૦

૮.સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ૫૦% મહિલા અનામતનો કાયદો લાવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું?
-ગુજરાત

૯.રાષ્ટ્રગીત જન ગણ મન સૌપ્રથમવાર ૨૭ ઓગસ્ટના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકત્તા અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજી સરલાદેવીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે ગાયું હતું.

૧૦.ભારત ધનુર મુક્ત થવામાં છેલ્લું રાજ્ય કયું છે?
-નાગાલેન્ડ

★શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦★

Saturday 18 June 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

◆'ચઈતરનું આભ સાવ સુનું ને તોય,કંઈથી કોકિલ કંઠ બોલે રે લોલ....'કાવ્ય પંક્તિ કોની છે?
-રાજેન્દ્ર શાહ

◆યોગ ગીત ભારત સરકારના ક્યાં મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવ્યું
-આયુષ મંત્રાલય
શૈલ
ફિનિક્સ ફાર્મની સ્થાપના કોને કરી હતી?
-મહાત્મા ગાંધી

◆પ્રથમ ગુજરાતી સામાયિક કોણે શરૂ કર્યું હતું?
-અદી મર્જબાન

◆'જો ચિત્રકલાકા શત્રુ હે મેં ઉનકા શત્રુ હું' આ ક્યાં શાસકે કીધું હતું?
-જહાંગીર

◆'My Experiments with Truth'પુસ્તકના લેખક કોણ છે?
-ગાંધીજી

◆'બની-ઠની' એ સુપ્રસિદ્ધ ચિત્ર કઈ શૈલી પર આધારિત છે?
-કિશનગઢ શૈલી

◆જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી ક્યાં આયોગની રચના કરવામાં આવી?
-હંટર આયોગ

◆'ચૌરીચોરા'એ સ્થળ ક્યાં આવેલું છે?
-ગોરાખપુર

◆ચેતન શર્માએ વન ડે ક્રિકેટમાં હેટ્રિક લઈને કઈ ટીમના ત્રણેય બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા?
-ન્યુઝીલેન્ડ

શૈલ પરમાર

Thursday 16 June 2016

સામાન્ય જ્ઞાન

●શૈલ પરમાર●

◆'બાલસૃષ્ટિ'નામનું માસિક સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?
-ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ.

◆ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોણ સેવા આપે છે?
-બી.બી. સ્વૈન

◆ડૉ. એ.પી.જે. કલામની આત્મકથાનું નામ શું છે?
-અગનપંખ

◆સ્કાઉટ નો ગુજરાતી અર્થ શું થાય?
-બાલચર

◆સોડિયમ અને ક્લોરિન ક્યાં પદાર્થના ઘટક તત્વો છે?
-મીઠું

◆ગાંધીજી સહિત દાંડી યાત્રામાં કેટલા સભ્યો જોડાયેલા હતા?
-૭૯

◆દેશમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિધાનો શુભારંભ ૨૫ નવેમ્બર,૨૦૧૦માં કયા રાજ્યથી કરવામાં આવ્યો હતો?
-હરિયાણા

◆પદ્યશિક્ષણ માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય ગણાય?
-રસાસ્વાદ પદ્ધતિ

◆નકશામાં મેદાન પ્રદેશ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે?
-પીળો

●શૈલ પરમાર●

Wednesday 15 June 2016

સામાન્ય જ્ઞાન

◆શૈલ પરમાર◆

◆દ્વારકામાં આવેલ પંચનદ તીર્થ અને ગોમતી ઘાટને જોડતા પુલનું નામ શું છે?
-સુદામા સેતુ

◆ક્યાં ઉત્સેચક દ્વારા દૂધમાંથી દહીં બને છે?
-લેક્ટોઝ

◆કયો એવો શાસક હતો કે જેનો જન્મ મેસીડોનીયા(યુરોપ)માં મૃત્યુ બેબીલોન (એશિયા)માં અને દફનવિધિ ઇજિપ્ત (આફ્રિકા)માં થઇ હોય?
-સિકંદર

◆ગંગા નદીને સ્વચ્છ બનાવવા માટે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ કયો?
-નમામિ ગંગે પ્રોજેક્ટ

◆સાબરમતીનું જૂનું નામ?
-શ્વાભ્રમતી

◆ક્યાં મહાપુરુષને એશિયાની રોશની (લાઈટ ઓફ એશિયા)કહે છે?
-ગૌતમ બુદ્ધ

◆ઝંડુ ભટ્ટજીએ સરકાર પાસે કયો ડુંગર ઇજારાશાહીએ માંગેલો?
-બરડો ડુંગર

◆શિવાજીની યુદ્ધ પદ્ધતિ કઈ હતી?
-ગેરીલા યુદ્ધ પદ્ધતિ

◆કાશ્મીરના બસોહલીમાં આવેલ ઉત્તર ભારતના પ્રથમ કેબલ બ્રિજનું નામ શું રાખવામાં આવ્યું છે?
-અટલ સેતુ

◆બે મહાદ્વીપોના દેશ તરીકે કોને ઓળખવામાં આવે છે?
-રશિયા

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

◆શૈલ પરમાર@97231 39600◆

Monday 13 June 2016

સામાન્ય જ્ઞાન


@શૈલ પરમાર-૯૭૨૩૧ ૩૯૬૦૦@

◆સોલાર સિટી તરીકે ક્યાં શહેરને વિકસાવવાનું વિચારાધીન છે?
-ગાંધીનગર

◆ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટ વધારીને કેટલી કરવામાં આવી ?
-૧ કરોડ ૱

◆દેશનો સૌપ્રથમ એવો નર્મદા નદી પરનો કેનાલ સોલાર પ્લાન્ટ ચંદ્રાચણ ક્યાં જિલ્લામાં આવેલો છે?
-મહેસાણા

◆કેસર કેરીની એક જાત 'કેસર હગુ'ક્યાં થાય છે?
-કચ્છ

◆ગુજરાતમાં દર મહિનાના ક્યાં વારે 'મહેસુલી સેવા દિવસ' મનાવાશે?
-બીજો શુક્રવાર

◆ક્યાં વિદેશયાત્રી સૌપ્રથમ ભારતની મુલાકાતે આવ્યા હતા?
-મેગેસ્થનીઝ

◆ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો ક્યાં જિલ્લામાં જોવા મળે છે?
-ડાંગ

◆રિક્રુટિંગ સાર્જન્ટ કોને કહેવામાં આવ્યા છે?
-મહાત્મા ગાંધીજી

◆બૉલીવુડના દાદીમા તરીકે કોને ઓળખવામાં આવતા હતા?
-ઝોહરા સેહગલ

◆ક્યાં વર્ષથી તાના રીરી મહોત્સવ વડનગર ખાતે ઉજવાય છે ?
-૨૦૦૩

πππππππππππππππππππππππππππππππππ
શૈલ પરમાર-૯૭૨૩૧ ૩૯૬૦૦
!!@@!!@@!!@@!!@@!!@@!!@@!!@@!!@@!!

Sunday 12 June 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ પરમાર-૯૭૨૩૧ ૩૯૬૦૦@

◆ક્યાં દિવસે પ્રથમ હાથસાળ દિવસ માનવાયો?
-૭ ઑગસ્ટ ૨૦૧૫

◆ક્યાં જિલ્લામાંથી મહીસાગર જિલ્લાની રચના થઇ?
-ખેડા અને પંચમહાલ

◆ હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા ક્યાં આવેલી છે?
-જૂનાગઢ

◆ભારત દેશનું પશ્ચિમ દિશાએ અંતિમ બિંદુ મનાતું સરક્રીક ને સ્થાનિક લોકો ક્યાં નામે ઓળખે છે?
-બાણગંગા

◆નેપાળમાં આવેલ વિનાશક ધરતીકંપમાં નેપાળને મદદ કરવા ભારતે કયા અભિયાનની શરૂઆત કરી હતી?
-મૈત્રી

◆આનંદીબહેન મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વિદેશયાત્રા ક્યાં દેશની કરી હતી?
-ચીન

@શૈલ પરમાર-૯૭૨૩૧ ૩૯૬૦૦@

◆મેગીમાંથી મળી આવેલ મોનોસોડિયમ ગ્લુટામેટ શું છે?
-એમિનો એસિડ

◆ગ્રામ્ય પ્રજાના ગામના વિસ્તારની નજીકમાં વૃક્ષોથી આચ્છાદિત વન મળે તે માટેની રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે?
-પંચવટી યોજના

◆કેન્દ્ર સરકારે વિકલાંગો માટે રાહતની દેખભાળ માટે કઈ યોજના શરુ કરી?
-સમર્થ

◆સસ્તા ઘરો માટે ખાનગી રોકાણો સ્વીકારનારું દેશનું પ્રથમ ક્યુ રાજ્ય બન્યું?
-રાજસ્થાન

©©©©©★★★©©©©©★★★©©©©
@શૈલ પરમાર-૯૭૨૩૧ ૩૯૬૦૦@
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°