Monday 27 June 2016

સામાન્ય જ્ઞાન

૧.મદુમલાઈ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?
-તામીલનાડુ

૨.કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઇ હતી?
-1206

૩.અકબરના શાસનકાળમાં 'મહાભારતનું' ફારસી ભાષામાં થયેલ ભાષાંતર કયા નામે ઓળખાય છે ?
-રજમનામા

૪.દક્ષિણ ભારતના મંદિરો તેના કયા ભવ્ય પ્રવેશદ્વાર માટે ખાસ જાણીતા છે?
-ગોપુરમ

૫.આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખાને ટુકમાં શું કહેવાય છે?
-IDL

૬.મધ્યકાલીન રાજપૂત વંશના શાસકોમાં બુંદેલખંડમાં કોનું શાસન હતું?
-ચંદેલો

૭.મહારાણા પ્રતાપે કોની આર્થિક મદદથી ફરીથી સૈન્ય ઉભું કરી મુઘલો સામે લડ્યા હતા?
-ભામાશા

૮.અકબરના ઉછેરની અને રક્ષણની જવાબદારી કોને ઉપાડી હતી?
-બહેરામખાન

૯.અમૃતસરની સંધી મહારાજા રણજીતસિંહ અને કોની વચ્ચે થઇ હતી ?
-લોર્ડ મિન્ટો

૧૦.કયા મુઘલ શાસકની યાદશક્તિ ગજબની હતી?
-ઔરંગઝેબ

No comments:

Post a Comment