Friday 10 June 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★ @97231 39600@

◆ભારત છોડો પ્રસ્તાવને અન્ય ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
-વર્ધા પ્રસ્તાવ

◆આપણાં દેશમાં શ્વેતક્રાંતિની પ્રેરણા આપનાર રાજ્ય ક્યુ છે?
-ગુજરાત

◆ગુજરાતમાં કાયમી ગૌચરની સૌથી વધુ જમીન ક્યાં જિલ્લામાં જોવા મળે છે?
-જૂનાગઢ

◆ઇ. સ.૧૮૬૭ માં કોણે ગુજરાતમાં સુતરાઉ કાપડની બીજી મિલ સ્થાપી હતી?
-બેહચરદાસ લશ્કરી

◆ગુજરાતમાં ડુંગળીનો પાવડર બનાવવા ક્યુ શહેર જાણીતું છે?
-મહુવા(ભાવનગર)

◆ભારતીય રાષ્ટ્રીય મહિલા પંચના પ્રથમ પુરુષ સભ્ય તરીકે કોની નિમણુંક થઇ?
-આલોક રાવત

◆ક્યાં પાકના બી આલ્કોહોલ બનાવવામાં ઉપયોગી છે?
-સૂર્યમુખી

◆તીર્થગામ યોજના હેઠળ ગ્રામ પંચાયતને કેટલા રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે?
-૨ લાખ રૂ.

◆સિંચાઈની સગવડને કારણે ખેતી હેઠળની સૌથી વધુ જમીન ક્યાં જિલ્લામાં છે?
-બનાસકાંઠા

★શૈલ પરમાર★ @97231 39600@

No comments:

Post a Comment