Monday 15 February 2016

સામાન્ય જ્ઞાન


Ø  સાહિત્યમાં યોગદાનબદલ દર વર્ષે અપાતો જ્ઞાનપીઠ પુરસ્કાર કોની યાદમાં આપવામાં આવે છે?-શાંતિપ્રસાદ જૈન
Ø  ભારતને જાણવો હોઇ તો વિવેકાનંદને વાંચોઆ ઉકિત કોણે કહી છે?-રવિન્દ્ર્નાથ ટાગોર
Ø  સ્નેહમુદ્રા કોનો કાવ્યસંગહ છે?-ગોવર્ધનરામ
Ø  મહાભારતના યુદ્દ્ર્માં પાંડવ સેનાના સેનાપતિ કોણ હતા?-ધૃષ્ટધુમ્ન
Ø  પાંચમો વેદ કોને ગણવામા આવે છે?-નાટયવેદ
Ø  ભગિની નવોદિતાનુ મુળ નામ- માર્ગારેટ નોબલ
Ø  રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન બન્યા પહેલા પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા.
Ø  બંધારણીય ઉપાયોના મૂળભૂત અધિકારો માટેની રીટ હકુમત દરેક વડી અદાલતને કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે?-અનુચ્છેદ- ૨૨૬
Ø  દ્રિભાષી મંબઇ રાજયમાં કેટલા સદસ્ય વિધાનસભામાં હતા?-૩૯૭
Ø  કોની મૃત્યુતિથિને રાષ્ટ્રીય સંકલ્પ દિવસ મનાવવામા આવે છે?-ઇન્દિરા ગાંધી
Ø  તાશ્કંદ કરાર- ૧૯૬૬
Ø  પિંગ પોંગ કઇ રમતનુ નામ છે?-ટેબલ ટેનિસ
Ø  ચંબલના ડાકુઓ માટે કયુ રાષ્ટ્રીય ઓપરેશન.......ઓપરેશન ગ્રીનસ્ટાર
Ø  નકલી દવાઓના ઉત્પાદનના નિયંત્રણ માટે કયુ રાષ્ટ્રીય ઓપરેશન..... ઓપરેશન ધનવંતરી
Ø  ભારતના ઇતિહાસમાં ગાંધિજીના આધ્યાત્મિક વારસ કોણ- વિનોબા ભાવે
Ø  વીસ મુદૃાનો કાર્યક્રમસોપ્રથમ આપનાર કોણ?-ઇન્દિરા ગાંધી
Ø  બરમુડા ત્રિકોણકયા મહાસાગરમાં આવેલુ છે?-એટલાન્ટિક મહાસાગર
Ø  ભારતની દૂધની બાલદીતરીકે ઓળખાતુ રાજય..........હરિયાણા
Ø  સાબુના ફીણમાં દેખાતા અનેકવિધ રંગો શેના કારણે હોઇ છે?-પ્રકાશનુ વ્યતિકરણ
Ø  1 હેકટર = 2.47105 એકર
Ø  સાયમન કમિશનના સભ્યો ભારતના કયા બંદરે ઉતર્યા હતા?-મુંબઇ
Ø  મેત્તુર બંધ કયા રાજયમાં આવેલ છે?-તામિલનાડુ   
Ø  તામિલનાડુમાં કયું અભયારણ્ય આવેલ છે?-મદુમલાઇ (હાથી માટે)
Ø  કાઝીરંગા રાષ્ટ્રીય ઉધાન કઇ નદીના કિનારે આવેલ છે?-બ્રહમપુત્રા
Ø  પોજેકટ ટાઇગર યોજના યોજના કયારે શરૂ થઇ?-1970
Ø  દરેક હાથમાં કુલ કેટલા હાડકા હોય છે?-30
Ø  પ્રથમ હસ્ત શિલ્પ દિવસનું ઉદ્ભાટન કોણે કર્યું?-નરેન્દ્રભાઇ મોદી
Ø  જાતકકયા ધર્મનો ગ્રંથ છે?-બૌદ્ભ્
Ø  ઔરંગઝેબે બીબી કા મકબરાનુ નિર્માણ કયારે કરાવ્યું?-૧૬૭૮

No comments:

Post a Comment