Monday 15 February 2016

સામાન્ય જ્ઞાન


Ø  સિયોત શૈલ ગુફાઓ જે  કોટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઓળખાય છે, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ પાસે આવેલી પાંચ શૈલ ગુફાઓ છે.
Ø  પાણી, સામાન્ય દબાણે ૨૭૩.૧૫ ડિગ્રી કેલ્વિન તાપમાને જામી જાય છે અને ૩૭૩.૧૫ ડિગ્રી કેલ્વિન તાપમાને ઉકળવા માંડે છે.
Ø  અરબી સમુદ્ર વૈદિક કાળમાં આ સિંધુ સાગર નામે જાણીતો હતો.
Ø  કચ્છનો અખાત લંબાઇમાં ૯૯ કિલોમીટર (૬૨ માઈલ) છે જે ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડને જુદાં પાડે છે.
Ø  કલ્પસર યોજના હેઠળ કયા અખાતની આડે ૩૦ કિમી લાંબો બંધ બાંધવાની યોજના છે?- ખંભાતનો અખાત
Ø  કંડલા બંદર પર કયા વર્ષમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું.?- ઇ. સ. ૧૯૯૮
Ø  કયો બિચ કાશી-વિશ્વનાથ બીચ તરીકે ઓળખાય છે?-માંડવી બીચ
Ø  હડપ્પા - ૧૯૨૧- ડૉ. દયારામ સાહાની
Ø  મોંહેજોં દડો- (સિંધુ પ્રાતના લારખાન જીલ્લામાં) - ૧૯૨૨- ડૉ. રખાલદાસ બેનર્જી
Ø  રંગપુર –(સુરેન્દ્રનગરના લીંમડીમા)-  ડૉ.એસ.આર.રાવ
Ø  લોથલ-ધોળકા તાલુકાની સરગવાલા ગામની સીમમાં- ડૉ.એસ.આર.રાવ-૧૯૫૪
Ø  દેસલપુર-ડૉ. પી.પી.પંડયા- ૧૯૬૩
Ø  કાલીબંગાન(કાળા રંગની ચૂડીઓ)-ગંગાનગર જીલ્લામાં (રાજસ્થાન)બી.ઘોષ,બી.બી.લાલ-૧૯૫૩.
Ø  સુરકોટડા (ભુજના અદેસરથી ઇશાન ખુણામાં ૧૨ કી.મી.)- જગતપતિ જોષી- ૧૯૬૪
Ø  બનવાલી- (હરીયાણાના હિસ્સાર જીલ્લામાં)-રવિન્દ્રનાથ વિષ્ટ-૧૯૭૩
Ø  આલમગીરપુર-ઉત્તરપ્રદેશના મેરઠ જીલ્લામાં-યજ્ઞદત્ત શર્માં-૧૯૫૮
Ø  ભ્રુણ અભ્યાસ માટે- એમ્ર્બિયોલોજી
Ø  કોપર ઓકસાઇડનો રંગ – લાલ
Ø  ઇન્ટરનેટથી જોડાનાર પ્રથમ તિર્થસ્થળ – વૈષ્ણોદેવી(જમ્મુ કશ્મીર)
Ø  કુલપ- કુટુંબનો વડો.
Ø  તાલ કયા પ્રકારના છંદનુ લક્ષણ?-માત્રામેળ
Ø  હાજી કાસમ તારી વિજળી, દરીયાલાલ કૃતિ- ગુણવંતરાય આચાર્ય
Ø  લક્ષ્મણની અગ્નિ પરીક્ષા ના લેખક- જોસેફ મેકવાન
Ø  બ્રહ્મનિષ્ઠ અભેદ માર્ગના પ્રવાસી – મણિલાલ દ્રિવેદી
Ø  અપાદાન નો અર્થ દર્શાવતી વિભક્તિ – પંચમી વિભક્તિ
Ø  ગુજરાતી ભાષામાં ૧૨ મિશ્રણકાળ હોય છે.
Ø  આઠ અક્ષરનાં ચાર ચરણ એ અનુષ્ટુપ છંદનું બંધારણ હોય છે.
Ø  સાહિત્ય દિવાકર – નરસિંહ દિવેટીયા

No comments:

Post a Comment