Tuesday 3 November 2015

ગુજરાતી સાહિત્ય

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે?   
દુલાભાયા કાગ

વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે?
ધૂમકેતુ

વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે?
ગંગા સતી

શકિત ઉપાસનાના ગરબાના રચયિતા કોણ છે?
ભટ્ટ વલ્લભ મેવાડા

શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?
મૃત્યુનો ગરબો

શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા?
નવલરામ

શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા?
મહાકવિ માઘ

શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે ?
કવિ દયારામ

શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ?
રામનારાયણ વિ. પાઠક

શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે?
મહા કવિ માઘ

સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ?
સાસુ વહુની લડાઈ

સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે?
શ્રાવણી પૂનમ

સરસ્વતીચંદ્ર શ્રેણી માટે ગીતો કોણે લખ્યા છે ?
તુષાર શુકલ

સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે?
કલ્યાણગ્રામ

સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે?
ગુણસુંદરીની કુટુંબજાળ

સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી?
રાજાધ્યક્ષ

સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે?
જ્ઞાનગંગોત્રી

સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે?
જનકલ્યાણ

સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો.
કવિ અબ્દુર રહેમાન

સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે?
હરીન્દ્ર દવે

સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે?
સુન્દરમ્

સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ?
પાંડુલિપિ

સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કયાં સચવાયેલો છે?
શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર, પાટણ

સંસ્કૃતમાં સૌપ્રથમવાર હાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે?
ડૉ. હર્ષદેવ માધવ

સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે?
કૌથુમિય

સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા?
મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ

સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે?
મહીપતરામ રૂપરામ નીલકંઠ

સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર

સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે?
દુહા

સિંહને શસ્ત્ર શા ! વીરને મૃત્યુ શા !’ - આ પંકિત કયા કવિની છે ?
કવિ ન્હાનાલાલ

સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે?
કર્મણ મંત્રી

સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે?
સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન

સુન્દરમ્’નું મૂળ નામ જણાવો.
ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર

સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા?
ગુરુ બ્રહ્માનંદ

સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી?
ગુજરાત સભા

સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે?
દર્શક - મનુભાઈ પંચોળી

સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમ મેગેઝીન ‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું?
ઇ.સ. ૧૮૫૭

સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા?   
જયશંકર સુંદરી

સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે?
હાયકુ

સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે?
ઝીણાભાઇ દેસાઇ

સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે?
ધરતીની આરતી

સ્વામી આનંદનું મૂળ નામ શું છે?
હિંમતલાલ રામચંદ્ર દવે

સ્વામી આનંદે પોતાના જીવનઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં ચરિત્રો કયા ગ્રંથમાં રચ્યાં છે?
કુળકથાઓ

હરિનો માર્ગ છે શૂરાનો’ - પદરચના કોની છે?
કવિ પ્રીતમદાસ

હસનપીરની દરગાહ કયાં આવેલી છે ?
દેલમાલ

હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે?
હોડકા

હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે?
અસાઈત ઠાકર

હાઇકુનું અક્ષરબંધારણ શું હોય છે?
૫ -૭ -૫

હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી?
રમણભાઇ નીલકંઠ

હેમચંદ્રાચર્ય રચિત સિદ્ધહેમ કઇ ભાષામાં રચાયેલ?
પ્રાકૃત

No comments:

Post a Comment