Tuesday 3 November 2015

ગુજરાતી સાહિત્ય

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ?
દાસી જીવણ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
નરસિંહ મહેતા

મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ?
વસંત વિલાસ

મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ?
નેમિનાથ ચતુષ્યદિકા

મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ?
બંદીઘર

મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ - પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે?
હરજી

મરકી ના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા?
ત્રિભોવનદાસ ગજજર-સુરત

મર્દ તેહનું નામ...’ - આ પંકિત કોણે લખી છે?
કવિ નર્મદ

મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી?
અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪

મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ?
નરસિંહરાવ દિવેટિયા

મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’ - નામનો મહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે ?
કવિ શામળ

માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો.
વલ્લભ વ્યાસ

માધવ કયાંય નથી મધુવનમાં’ કૃતિના સર્જક કોણ છે?
હરિન્દ્ર દવે

મા-બાપને ભૂલશો નહિ - ભજનની રચના કોણે કરી હતી?
સંત પુનિત મહારાજ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે?
રાવજી પટેલ

મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ - નામનું પદ લખનાર કોણ છે ?
પ્રેમાનંદ

માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો?
અવંતિનાથ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે?   
પંચામૃત

મુઘલે આઝમ ફિલ્મના ‘મોહે પનઘટ પે નંદલાલ...’ ગીતના રચયિતા કોણ હતા?
રઘુનાથ બ્રહ્મભટ્ટ

મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર પ્રખ્યાત થયેલા?
ગિજુભાઇ બધેકા

મૃણાલસેને બનાવેલી કઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું ?
ભુવન શોમ

મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે...’ - પદ કોણે રચ્યું છે ?
ગંગાસતી

યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે?
કવિ નર્મદ

રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો?
ઝવેરચંદ મેઘાણી

રણજીતરામ વાવાભાઇ મહેતાને નામે કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે?
ગુજરાત સાહિત્યસભા

રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે?
શામળાજીના મેળામાં

રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે?
શ્રીધર વ્યાસ

રણમલ્લ છંદમાં કયા રસનું આલેખન થયું છે ?
વીર રસ

રમણલાલ નીલકંઠના વિવેચનસંગ્રહનું નામ શું છે?
કવિતા અને સાહિત્ય

રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકી ધરાવતું કયું નાટક છે?
રાઇનો પર્વત

રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ?
શિનોર

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?
બાળ સાહિત્ય

રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે?
માણસાઇના દીવા

રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું?
ઘસીને ઘસીને ઊજળા થઇએ

રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું?
ઉત્તમ વ્યવહારજ્ઞ

રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે?
મૃચ્છકટિકમ્

રસ્તે ભટકતો શાયર’ પુસ્તકના લેખક કોણ છે?
શેખાદમ આબુવાલા

રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું?
પાંડુરંગ વિઠ્ઠલા વળામે

રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો?
ગોધરા

રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે?
જયોતીન્દ્ર દવે

રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી?
ડાહ્યાભાઇ ધોળશાજી

રા. વિ. પાઠકે કયા ઉપનામથી વાર્તાઓ લખી છે ?
દ્વિરેફ

રાઇનો પર્વત’ ના લેખક કોણ છે?
રમણલાલ નીલકંઠ

રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ?
અવિનાશ વ્યાસ

રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે?
નિરુદ્દેશે

રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે?
મીરાંબાઇ

રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે?
નરસિંહ મહેતા

રૂઢિચુસ્તો પર કટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે?   
ભદ્રંભદ્ર

લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ - આ વાકય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો?
કવિ દલપતરામ

લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં કયાં ભરાય છે?
ગિરનાર પર્વતની તળેટીમાં

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

No comments:

Post a Comment