Saturday 28 May 2016

સામાન્ય જ્ઞાન

1.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
-સ્વામી વિવેકાનંદ

2.રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
-સંવાદકૌમુદી

3.ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
- લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

4.રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
- મિરાત-ઉલ-અખબાર

5.દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
-સ્વામી વિરજાનંદ

6.દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
-સત્યાર્થ પ્રકાશ

7.આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
-દયાનંદ સરસ્વતી

8.હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
-સ્વામી શ્રદ્ધાનંદે

9.કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
-સ્વામી રામકૃષ્ણ પરમહંસ

10.સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
-નરેદ્રનાથ

11.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
-સ્વામી રામકૃષ્ણ પરમહંસ

12.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
-શિકાગો

13.બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
-રાજા રામમોહનરાય

14.સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
- વહાબી

15.અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
-સર સૈયદ અહમદખાને

No comments:

Post a Comment