Saturday 28 May 2016

સામાન્ય જ્ઞાન

1. કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
-ઈ.સ. 1833માં

2. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
-નરેદ્રનાથ

3. સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?-
શિકાગો

4. સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
-રાજા રામમોહનરાય

5. રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
-બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં

6. કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
-સ્વામી રામકૃષ્ણ પરમહંસ

7. હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?-
સ્વામી શ્રદ્ધાનંદે

8. 'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
-ઠક્કર બાપાએ

9. સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
-જ્યોતિબા ફૂલે

10. ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
-વડોદરા

No comments:

Post a Comment