Tuesday 31 May 2016

સામાન્ય જ્ઞાન ક્વિઝ


@શૌર્ય@
તમિલનાડુના ક્યાં જિલ્લામાંથી હડ્ડપિયન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા?
શિવગંગાઇ✔
થંજાવુર
નાગપટ્ટીનમ
કાંચીપુરમ

ક્યાં આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીએ સૌથી યુવા વયે ૧૦૦૦૦ રન કરી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો?
ડેવિડ વોર્નર
એ બી ડી
એલિસ્ટર કૂક✔
વિરાટ કોહલી

@શૌર્ય@

ક્યાં હિન્દી ફિલ્મી કલાકારનો ગુજરાતમાં પાટણ નજીક સોલાર પાવર પ્લાન્ટ આવેલ છે?
સની દેઓલ
અજય દેવગણ✔
અક્ષય કુમાર
અમિતાભ બચ્ચન

આમાંથી નિરક્ષરતાનિવારવા માટેનો ઉપાય કયો છે ?
સમજદારીપૂર્વકનું જીવનધોરણ
રોજગારીની તકોનું સર્જન
R.T.E.✔
એકેય નહીં

@શૌર્ય@

ખોરાક અને કૃષિ સંગઠનનું ટૂંકુ નામ શું છે ?
FAO✔
WHO
UNESCO
ILO

'હું એશિયાનું વિશાળ ઠંડું રણ છું.'મને ઓળખો હું કોણ ?
ગોરખ
થર
સહારા
ગોબી✔

કયા ભૂમિખંડમાંથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય પસાર થાય છે ?
યુરોપ
આફ્રિકા✔
એશિયા
ઉત્તર અમેરિકા

સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
જનસેવા એ જ પ્રભુસેવા.
વેદો તરફ પાછા ન વળો.
વેદો તરફ પાછા વળો.
ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.✔

@શૌર્ય@

હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ રાષ્ટ્રીયતા ધરાવતા હોવાથી તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. આવો પ્રચાર કયા મુસ્લિમ નેતાઓ કરતા હતા ?

સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા

મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમતઅલી✔

મૌલાના શૌકતઅલી અને મૌલાનામોહમ્મદઅલી
મૌલાના  શૌકતઅલી અને મૌલાના આઝાદ

@શૌર્ય@

બીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું ?
ઈ.સ.1914માં
ઈ.સ.1937માં
ઈ.સ.1939માં✔
ઈ.સ.1935માં

સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
રાશ્ત ગોફતાર
રહનુમા-ઈ-મઝદયરબન
તહઝિબ-ઉલ-અખલાક✔
મિરાત-ઉલ-અખબાર

શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
ખાલસા કૉલેજ✔
સહાયકારી કૉલેજ
ગુજરાત કૉલેજ
મુસ્લીમ કૉલેજ

વાસ્કો-દ-ગામાએ કઈ સાલમાં યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો ?
ઈ.સ.1492માં
ઈ.સ.1503માં
ઈ.સ.1490માં
ઈ.સ.1498માં✔

@શૌર્ય@

આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ?
સૈનિકો મરવાના અને ભારે વરસાદને કારણે

પુરવઠાની તંગી અને લોકોની નાકામી કારણે

સૈનિકો મરવાના અને લોકોની નાકામી કારણે

પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે✔💐

બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી નિરાશ થયા કારણ કે દરેક કોમના પ્રતિનિધિઓએ પોતાની કોમ માટે ..............................
અલગ મતદાર મંડળની માગણી કરી.✔
અલગ વસવાટ માટે પ્રદેશની માગણી કરી.
સ્વતંત્ર કાયદાઓની માગણી કરી.
બહુમતી નોકરીઓની માગણી કરી

@શૌર્ય@97231 39600@

કઈ નદીનાં પાણીથી પાકિસ્તાનમાં કૃષિક્રાંતિ થઈ છે ?
ચિનાબ
સિંધુ✔
સતલુજ
ઝેલમ

હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
ઈ.સ. 1888માં
ઈ.સ. 1890માં
ઈ.સ. 1885માં✔
ઈ.સ. 1895માં

આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?
દમ ✔
કૅન્સર
કમળો
ઝાડા-ઊલટી

કયા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ?
ચૌરીચોરાના✔
બારડોલી સત્યાગ્રહના
જલિયાંવાલા હત્યાકાંડના
રૉલેટ ઍક્ટ

@શૌર્ય@97231 39600@

No comments:

Post a Comment