Sunday 28 June 2015

મુઘલ સામ્રાજ્ય


૧.    મુઘલ વંશનું સંસ્થાપક કોણ હતું?  -   બાબર

૨.    મુઘલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા?  -  ૧૪૯૫ ઈ.

૩.    ફરગના વર્તમાનમાં ક્યાં છે?  - ઉજ્બેકિસ્તાનમાં

૪.    બાબરને ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું?  -  પાંચ વાર

૫.    પાનીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું?  - ૧૫૨૬ ઈ.

૬.    પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ?  -  બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે

૭.    બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી?  -  બાબરનામા માં

૮.    બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  અબ્દુલ રહીમ ખાન-એ-ખાનએ

૯.    ‘મુંબઈયાન’ નામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે?  -  બાબર

૧૦.   મુઘલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ હતા?  -  અકબર

૧૧.   ખાનવાનું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૨૭ ઈ

૧૨.   ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું?  - રાણા સાંગા અને બાબર વરચે

૧૩.   હુમાયુ ગાદી પર ક્યારે બેઠો?  -  ૧૫૩૦ ઈ.

૧૪.    ચૌસા નું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૩૯ ઈ.

૧૫.    ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું?  - શેરશાહ સૂરી અને હુમાયુ વરચે

૧૬.    હુમાયુ દ્વારા લડવામાં આવેલ ચાર યુદ્ધોના નામ શું છે?  -  ડેબ્રા (૧૫૩૧),  ચૌસા (૧૫૩૯),  બીલાગ્રામ (૧૫૪૦), અને  સરહિન્દ (૧૫૫૫)

૧૭.    હુમાયુનામાની રચના કોને કરી?  - ગુલબદન બેગમ

૧૮.    સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા?  - શેરશાહ સૂરી

૧૯.    મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન હતા?  -  શેરશાહ સુરીના

૨૦.    ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું? -  શેરશાહ સૂરી

૨૧.    પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું?  - ૧૫૫૬ ઈ.

૨૨.    પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  અકબર અને હેમુના વરચે

૨૩.    દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી?  -  અકબરે

૨૪.    દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો? -  બીરબલ

૨૫.    અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી?  -  મનસબદારી પ્રથા

૨૬.    ક્યાં સુફી સંત અકબરના સમકાલીન હતા?  -  શેખ સલીમ ચિસ્તી

૨૭.    આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે?  - અકબરનું

૨૮.    ‘અનુવાદ વિભાગ’ની સ્થાપના કોને કરી? -  અકબરે

૨૯.    પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? -  અબુલ ફજલ

૩૦.    ક્યાં મુઘલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાલ કહેવામાં આવે છે?  - અકબરના

૩૧.    મુઘલોની રાજકીય ભાષા કઈ હતી?  - ફારસી

૩૨.    બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો?  - ગુજરાતના વિજયની

૩૩.    જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે?  -  ન્યાય માટે

૩૪.    જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી?  -  રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ

૩૫.    ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને કહેવામાં આવે છે?  -  જહાંગીર

૩૬.    શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે?  - જહાંગીર દ્વારા

૩૭.    આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું?  -  શાહજહાએ

૩૮.    તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા?  -  ઉસ્તાદ ઈર્શા ખાન

૩૯.    ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  દારા શિકોહ એ

૪૦.    ‘જિંદા પીર’ કોને કહેવામાં આવે છે?  - ઔરંગઝેબને

૪૧.    ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી?  -  ઔરંગઝેબએ

૪૨.    જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો?  - અકબરે

૪૩.    જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો?  -  હિંદુ ધર્મ

૪૪.    ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને બનાવ્યો?  - શેરશાહ સુરીને

૪૫.    ‘આઈન-એ-અકબરી’ કોના દ્વારા લખવામાં આવી?  -  અબુલ ફજલ

૪૬.    અકબરના દરબારમાં ક્યાં મહાન સંગીતજ્ઞ હતા?  -  તાનસેન

૪૭.    અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું?  - બહાદૂરશાહ

૪૮.    ‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા?  -  અકબરના

૪૯.    મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી?  - શાહજહાને

૫૦.    અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષણ કોણ હતા?  -  બૈરમ ખા

૫૧.    ક્યાં મુઘલ બાદશાહનો રાજ્યભિષેક બે વાર થયો હતો?  -  ઔરંગઝેબનો

૫૨.    ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે? -  કોલકત્તાથી અમૃતસર

૫૩.    નાદિરશાહને ભારત પર આક્રમણ ક્યારે કર્યું?  -  ૧૭૩૯ ઈ.

૫૪.    શેરશાહ સુરીનો મકબરો ક્યાં સ્થિત છે? -  ઔરંગાબાદ

૫૫.    અકબરનો રાજ્યભિષેક ક્યાં થયો હતો? -  કાલાનૌરમાં

૫૬.    બાબરને ક્યાં સ્થાન પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો?  -  પંજાબથી

૫૭.    હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૭૬ ઈ.

૫૮.    ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું?  -  ઔરંગઝેબને

No comments:

Post a Comment