Wednesday 22 July 2015

રામાયણના કેટલાક પ્રશ્નો

Ø  રામાયણ અનુસાર અંગદ ના  પિતા નું નામ શું છે ? - બલી
Ø  લક્ષ્મણ પત્ની નું નામ શું છે ? - ઉર્મિલા
Ø  શ્રી રામ ને આપવામાં આવેલ વનવાસની અવધી કેટલા વર્ષ ની હતી.  - 14 વર્ષ
Ø  કેટલા વામ્વંત કેટલા યોજન સમુદ્ર લાંગી શકતા હતા ? - 90 યોજન
Ø  જટાયુના ભાઈ નું નામ શું છે ? - સમ્પાતી
Ø  શત્રુઘ્ન ની માતાનું નામ શું હતું ?  - સુમિત્રા
Ø  ઇન્દ્ર પુત્ર નું નામ શું  હતું ? - જયંત
Ø  રાવણ અને કુબેર હતા - ભાઈ-ભાઈ
Ø  રામના પગના સ્પર્શથી જે શિલા(ખડક) માંથી  સ્ત્રી બન્યા હતા તે સ્ત્રી કોણ હતી ? - અહલ્યા
Ø  પરશુરામ કોના પુત્ર હતા ?  - જમદગ્નિ
Ø  નીચેના માંથી કોને ભ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું? - રામ
Ø  સંજીવની(જીવનરક્ષક) જડીબુટ્ટી નું રહસ્ય બતાવનાર વૈધનું નામ  - સુષેણ
Ø  અહલ્યાના પતિનું નામ શું હતું ? - ગૌતમ
Ø  હનુમાન પુત્ર નું નામ શું છે ?  - મકરધ્વજ
Ø  લક્ષ્મણને નાગપાસથી મુક્ત કોને કર્યા હતા? - ગરુડ
Ø  લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું? - સુમિત્રા
Ø  ઇન્દ્ર ના વિમાનનું નામ શું છે? - પુષ્પક
Ø  સમુદ્ર મંથનથી શું પ્રાપ્ત નહોતું થયેલું?  - સિમંતક મણી
Ø  ગર્ભવતી સીતા કોના આશ્રમમાં રહેતા  હતા? - વાલ્મિકી
Ø  શ્લોક શબ્દનો સ્ટાફ અર્થ શું થાય છે? - દુ:ખ
Ø  રામાયણ અનુસાર હનુમાન કેટલી વાર લંકા ગયા હતા? - ત્રણ વખત
Ø  શ્રીરામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા ? -  અંગદ
Ø  હનુમાન કોના પેટમાં જઇ પાછા આવ્યા હતા? - સુરસા
Ø  વાલીની પત્નીનું નામ શું હતું ? - તારા
Ø  સર્ગોની  ગણતરી કરતા સમગ્ર રામાયણમાં  કેટલા સર્ગો થાય છે?  - 645
Ø  રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા કયા બ્રહ્મ ઋષિ વનમાં  લઇ ગયા હતા? - વિશ્વામિત્ર
Ø  શ્રીરામ ને વનવાસ આપવાની પ્રેરણા કૈકેયીને કોના તરફથી મળી? - મંથરા
Ø  મથુરાપૂરી નગરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? - શત્રુધ્ન
Ø  હનુમાને  અશોક વાટિકામાં સીતાજીને કયા વૃક્ષ નીચે બેઠેલા જોયા ? - શીંશપા
Ø  મેઘનાથનું બીજું નામ શું હતું ?  -  ઇન્દ્રજીત
Ø  રામ અને હનુમાનજીનું મિલન કયા પર્વત પર્વત પર થયું હતું ?  - ઋષ્યમૂક
Ø  હનુમાનજીના પિતા નું નામ શું હતું ? - કેસરી
Ø  હનુમાનજીની છાતી પર કોણે વજ્રથી પ્રહાર કર્યો હતો ?  - ઇન્દ્ર
Ø  શત્રુઘ્ન ના પુત્રનું નામ?  - સુબાહુ
Ø  કયા ઋષિએ શ્રીરામની સામે યોગાગ્નિથી પોતાના શરીરને  ભસ્મ કર્યું હતું ? - શરભંગ
Ø  સમ્પાતી અને જટાયુના પિતાનું નામ શું હતું ? - અરુણ
Ø  શ્રીરામને વાનરરાજ સુગ્રીવથી મિત્રતાનિ સલાહ કોણે આપી હતી ?  - શબરી
Ø  કઈ સ્ત્રીને મતંગ ઋષિએ આશ્રય આપયો હતો ?  -  શબરી
Ø  કયા વાનરે દુંદુભિ દૈત્યનો વધ કર્યો હતો ? - વાલી
Ø  લંકાના રાજા રાવણની પુત્રીનું નામ શું હતું ? -  અવલી
Ø  શ્રીરામની સેનામાં વિશ્વકર્માના અંશાવતાર  કોણ  હતા?  - નલ અને નીલ
Ø  બ્રહ્માએ  "બ્રહ્માશિર" નામનું અસ્ત્ર કોને આપ્યું ? - મેઘનાદ

No comments:

Post a Comment